________________
મા માણ” ત્યારે તે અનવદ્ય નિરવ ભાષા બોલે છે. “શે તે કાવ માણg” હે ગૌતમ! તે કારણથી મેં એવું કહ્યું છે કે જ્યારે તે શક્ર ઉત્તરાસંગ (ઉપરણું)થી મોઢાને ઢાંકીને બેલે છે. ત્યારે તે નિરવધ ભાષા બેલે છે. અને જયારે મુખ ઢાંકયા વગર ખુલે એ બેલે છે ત્યારે તે સાવદ્ય ભાષા બોલે છે,
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- જે ન મરે! વિશે લેવા 'િ માલિબ્રિણ મસિદ્ધિ સરિટ્રિપ” હે ભગવન! દેવેન્દ્ર દેવરાજ શક શું ભવસિદ્ધિત છે. ? કે અભાવસિદ્ધિત છે. અથવા સમ્યગ દષ્ટિ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ઘઉં ફરેલા પળકુમારે કાર નો કવરિ” મોકા નગરીના વર્ણનનું પ્રતિપાદન કરનાર ત્રીજા શતકના પહેલા ઉદેશામાં સનકુમારના વિષયમાં જેવું કહ્યું છે તેવું જ કથન અહિયાં પણ સમજી લેવું સનકુમારની માફક આ શક અચરમ નથી કિન્તુ ચરમ ભવવાળા છે. સૂ૦૩
કર્મક સ્વરૂપકા નિરૂપણ
પહેલાં શક્રના સંબંધના જે તેના સ્વરૂપનું કથન કર્યું છે, તે તમામ કમના જ બળથી થાય છે એ સંબંધને લઈને સૂત્રકાર હવે કર્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે.
“ગીવાળ પરે ! $િ થ૪૩ મા સિ” ઈત્યાદિ
ટીકાઈ–આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “ ગીવાળ મરે! ક્રિ રેયર કwા કાંતિ શાહ 1 જન્નતિ” હે ભગવન ! અને જે કર્મોને બંધ થાય છે. તે જીવની ચેતનાથી કરેલ કાનો બંધ થાય છે કે ચેતનાથી નહિ કરેલ કર્મોને બંધ થાય છે ? આ પ્રશ્નને આશય કેવળ એટલે જ થાય છે કે જેને આ કામ લાગે છે તે છપાઈત હેય છે? કે અજપાજીત હોય છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા !” હે ગૌતમ! “જીવાળું રેવા નંતિ નો અયરન્મ વંતિ” એ બાંધેલ કર્મ તેની ચેતનાથી જ મેળવેલ હોય છે--અર્થાત્ એ જ પ્રાપ્ત કરેલ હોય છે. તેનું કારણ જાણવાની ઈચ્છાથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જે દેશમાં મરે ! પર્વ ગુણ ગાવ =તિ” હે ભગવન ! એવું આપ શા કારણે કહે છે કે કર્મ જીએ જ ઉપાજીત-પ્રાપ્ત કરેલ હોય છે અને ઉપાર્જીત કરેલ હતા નથી તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! જીવાળું ગણાશેवचिया पोग्गला बोंदिचिया पोग्गला कलेवरचिया पोग्गला, तहा तहा गं ते
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૪