________________
કાને ધારણ કરવા માટે કાનામાં રાખવા તેમજ વસ્ત્રથી ગળામાં ગાઢ આંધવાતુ એ મધુ ભગવાને કહ્યુ નથી તેમજ કેાઈ શાસ્ત્રમાં લખ્યું નથી પરતુ અન્યથાનુપપત્તિના બળથી જેમ તેમાં દારા-વિગેરે માંધવાની વાત સિદ્ધ થઈ જાય છે, તેજ રીતે તેના બળથી જ મુખવસ્ત્રકાને પણ દોરાથી આંધવાની વાત સિદ્ધ થઈ જાય છે. માઢા ઉપર દારા સાથે મુહપત્તિ ખાંધ વાના કારણેા નીચે મુજબ છે નિરવદ્ય ભાષાનુ ખેલવું વચન ગુપ્તિનું સંરક્ષણ ન કરવુ', સ‘પાતિમ જીવાની રક્ષા કરવી, સચિત્ત રજ વિગેરેનું મેઢામાં પ્રવેશ થતાં તેનું નિવારણ થવુ' સચિત્ત જળ કશુનુ' મેઢામાં પ્રવેશ થતા રોકાવુ ભાષા સમિતિનું આરાધન થવુ' ૧૭ પ્રકારના સયમમાં રહેલ વાયુકાય સયમની રક્ષા થવી સાધુના ચિહ્નના પરિચય થવા અતિક્રમ આવવાવાળી રજતુ‘ નિવારણુ થવુ... વ્યતિક્રમ કચરા વિગેરેનું દૂર થવુ અતિચાર રૂપ કાદવથી શુદ્ધ થવું' અનાચાર રૂપ ખાડામાં પડતાં રોકાવુ' મિથ્યાત્વદોષથી ટુટવુ અવિ રતીનું નિવારણ થતુ પ્રમાદનું નિવારણ થવુ' કષાય રૂપ અગ્નિનુ' શાંત થવું અશુભ ઉપયેગમાં પ્રવૃતિથી દૂર રહેવુ. ષટ્કાયના જીવાની વિરાધનાથી અચવું આસ્રવને નિરોધ થવા સવરની પ્રાપ્તિ થવી ધમ ધ્યાન સાધવે અને આઠ પ્રકારના કર્મોનું નિવારણ થવું આ બધા કારણેા છે. જેથી મેાટા ઉપર દોરક મુખાગ્નિકા બાંધવાનું' સિદ્ધ થઈ જાય છે.
વે
બૃહંકલ્પ ભાષ્યવૃતિમાં પરિષ્ઠાપનાના સમયે તેવા સાધુએ પણ સુખવૃશ્રિકાથી મેઢાને બાંધેલ રાખીને જ પરિષ્ઠાપન કરવાનુ કહ્યુ છે. તે પાઠ આ પ્રમાણે છે-“ રત્નોફરળ, તથા મુદ્દોત્તિયા, મુન્નબંધન, જોરુટ્ટાતિ, तन्न स्थापयन्ति ततश्वतुर्गुरु- प्रायश्चित्तं आज्ञा भङ्गादयश्व दोषावस्याकरणे भवन्ति सच काळगतो मिध्यात्वं गच्छेत् यतः असौ देवलोकं गतः प्रयुक्तविधिरुपकरण मी " अनेन गृहलिङ्गेनाहं देवो जातः इतिमिध्यात्वं गच्छेत् । ततः स पश्चात् कालगतो देवलोके उत्पन्नोऽवधिं प्रयुङ्क्ते ततः स एवं मन्यन्ते श्रहमेનૈન નૈિન ક્ષેત્રો જ્ઞાત: વૅ મનનાનન્તરવિજ્યાનમાં ચાતિ। આ રીતના પ્રમાણાથી સુખગ્નિકા દ્વારા સુખ ખંધન સાધુનું ચિહ્ન છે. આ સિદ્ધ હકીતને કાણુ રાકી શકે તેમ છે? આ રીતે “ આમંમાત્તર્ ''. જ્યારે દેવેન્દ્ર દેવ રાજ શક મુખને ઢાંકયા સિવાય ખેલે છે ત્યારે તે સાવદ્ય ભાષા ખેલે છે. તે વાત આ પૂર્વોક્ત કથનથી સિદ્ધ થઈ જાય છે. “ નામેળ સ૨ે કૃતિ દિવરાયા સુકુમકાર્ય નિમ્મૂત્તિા મારું મારાર્ ” તથા જ્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક મેઢાને ઢાંકીને ભાષા ખેલે છે. “તાનું સ કૃતિ વાચા અન
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૩