SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ २मा प्रभु . ' गोयमा! सच्चपि भासं भासइ जाव असच्चामोसं पि મારૂં મારૂ” હે ગૌતમ ! શક સત્ય ભાષા પણ બોલે છે અસત્ય ભાષા પણ બોલે છે. તે સત્યાસત્ય ભાષા પણ લે છે અને અસત્યમૃષા ભાષા પણ બેલે છે, ને સાચી ન ખાટી તેવી ભાષા સમૃષા ભાષા પણ બોલે છે. “સ ની मते ! देवि दे देवराया कि सावज सासं भासइ अणवज भासं भासह" વસ્તુતઃ સત્યભાષા પણ બોલે છે. શાસ્ત્રવિધિ અનુસાર ન બેલાય તે ભાષાને સાવદ્ય ભાષા કહે છે. ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે દેવેન્દ્ર દેવરાજ શક શું સાવદ્ય ભાષા ભલે છે? કે નિરવ ભાષા બોલે છે? પ્રાણાતિપાતવાળી ભાષાને સાવદ્ય ભાષા કહે છે, નિદિત કમને અવદ્ય પાપકર્મ કહે છે. તે પાપકર્મવાળી જે ભાષા હોય તે સાવધા ભાષા છે પ્રાણાતિપાત આદિ રૂપ અવદ્ય-પાપ જે ભાષામાં ન હોય તે નિર્વાદ્ય ભાષા છે. અર્થાત્ પાપ વગરની ભાષા છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા! સાવ વિ માલં માર, વલ્લંઘ માહં મારૂ છે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક સાવદ્ય ભાષા પણ બોલે છે. અને અને નિરવદ્ય ભાષા પણ બોલે છે, હવે ગૌતમ સ્વામી એવું પૂછે છે કે “રે ળ મં! પä ગુરુ સાવલં પિ કાર અન મારૂં માનg” હે ભગવન્! એવું આપે શા કારણે કહ્યું છે કે દેવેન્દ્ર દેવરાજ શક સાવદ્ય ભાષા પણ બોલે છે ? અને નિરવદ્ય ભાષા પણ બેલે છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ “જો મા ! કાળું છે વિશે વિરાયા ટહૂમદા નિગુણિત્તા માર્સ મારફ, તારે તારકન્ન મારે માણ” જ્યારે રેવેન્દ્ર દેવરાજ શક ખુલે મેઢે બેલે છે ત્યારે તે સાવદ્ય ભાષા બોલે છે. ગમ સમજવું અહિંયા આ પ્રમાણે વિચારવાનું છે–સૂફમકાય શબ્દનો અર્થ શરીરને લઘુભાગ (નાનેભાગ) મુખ એ પ્રમાણે છે. “” ને અથ ઉત્તરાસંગ વિગેરેથી ઢાકયા વગર એ પ્રમાણે છે. અથવા સૂમિકાય શબ્દને અર્થ વસ્ત્રનો કકડો એ પ્રમાણે છે જેને મુખવસ્ત્રિકા (મુહપત્તિ) કહેવામાં આવે છે. “ગળsqત્તિ” એ વાકયમાં વ્યાકરણની દૃષ્ટિએ નિરપૂર્વક “શૂ”િ ધાતુ છે. આ “શૂ”િ ધાતુ લૌકિક છે અને તેને અર્થ ઢાંકવું એ પ્રમાણે અગર બાંધવું એ પ્રમાણે થાય છે કેમકે ધાતુના અનેક અર્થે થાય છે તેથી “દારી થથરણે નિગૃહો જાન્ત” એ પ્રમાણે અમરકેષના ૩૩૬માં લેકમાં કહ્યું છે. અથવા નિરુપૂર્વક ઉહ ધાતુ પણ છે અને તેને અર્થ પણ ઉપર પ્રમાણે થાય છે. તેને પાઠ પૃષદરાદિ ગણમાં છે પૃષોદરાદિ હોવાથી ઉહ ધાતુને થડ આગમ થયેલ છે. “નિgઃ રોવરે દ્વારે, નિરે નાન્ત' એ પ્રમાણે વિશ્વકેષમાં લખ્યું છે. આ પદ સદે રકમુખવસ્ત્રિકા દેરા સાથેની મુહપત્તિને ધારણ કરવામાં પણ પ્રમાણ રૂપ છે. તે વિષયમાં ભગવતી સૂત્રને આ મૂળ પાઠ જ પ્રમાણુ રૂપ છે. આ પ્રમાણે ભગવાનના વાક્યથી મોઢા ઉપર સહ શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy