________________
અહિયા આત્મપદ આત્મીય આત્માવાચક છે. તેથી આત્મીય મન, વચન, ને શરીરના વ્યાપારથી જે અધિકરણ નિર્વતિત બને છે થાય છે. તે અધિકરણ આત્મપ્રયોગ નિર્વતિત કહેવાય છે. તેમજ તે બીજાને પ્રાણાતિપાત વિગેરે પાપ કર્મમાં લગાડવાથી વચન વિગેરે રૂપ અધિકરણ નિર્વર્તિત હોય છે. તે પરપ્રયાગ નિર્વર્તિત અધિકરણ છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ મંતે ! gવં પુરૂ” હે ભગવન્! એવું આપ શા કારણે કહે છે કે અધિકરણ આત્મપ્રવેગ, પરપ્રયાગ, અને તદુભયપ્રગ નિવર્તિત હેય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! અવિરતં વજુદા હે ગૌતમ! અવિરતિને આશ્રય કરીને એ પ્રમાણે કહ્યું છે. અર્થાત્ એકેન્દ્રિયાદિક જીવને મનવચનાદિ અધિકરણના અભાવમાં અવિરતિની અપેક્ષાએ ત્રણ પ્રકારનું અધિકરણ પણ તેને થાય છે. “જે તેof જ્ઞાન તમાશો નિદત્તા વિ તે કારણે મેં એવું કહ્યું છે કે યાવત્ તદુભયપ્રયોગ નિર્વતિત અધિકરણ પણ જીવમાં હોય છે. “પર્વ =ાવ માળીયા ” એજ રીતે ત્રણે પ્રકારના અધિકરણનું વર્ણન વૈમાનિક પર્યન્તના જીમાં પણ કરી લેવું સૂત્રકા
જીવ આદિ કે અધિકરણ આદિ કા નિરૂપણ
હવે શરીર ઈન્દ્રીય અને રોગોની નિર્વતનામાં સમુચ્ચય જીવથી લઈને વૈમાનિક સુધીના જીવોમાં અધિકરણતા વિગેરે બતાવવા માટે સૂત્રકાર પ્રશ્નોત્તરપૂર્વક કથન કરે છે-“વ બં મને ! સરીના પન્ના ” ઈત્યાદિ–
ટીકાઈ—ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“ સરી પત્નત્તા” હે ભગવન ! શરીર કેટલા પ્રકારના કહ્યા છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયમા ! પંચ તરીer guત્તા” હે ગૌતમ! શરીર પાંચ પ્રકારના કહ્યા છે. “i sણા” જે આ પ્રમાણે છે. “શોષ્ઠિા વાવ મg” ઔદારિકન યાવત્ વિદિયર આહારક,૩ તૈજસ અને કામણ ૫ “ફ મને ! ફુવિચા પvળ” હે ભગવન ! ઈન્દ્રિયે કેટલા પ્રકારની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે. “જોય! વંશ વિચા પumત્તા” હે ગૌતમ ! ઇન્દ્રિ પાંચ કહી છે. “તંગણા રોહિg જાવ સંહિg” જે આ પ્રમાણે છે. શ્રોત્રઈન્દ્રીય, ચક્ષુઈન્દ્રીય,૨ ઘાયુઈન્દ્રીય,૩ અને જીહાઈબ્રીય અને સ્પર્શન
શ્રી ભગવતી સૂત્ર : ૧૨