________________
સંબંધની સાયક થાય છે આ રીતે વૃતિ નિયામકતાના અભાવમાં પશુ સ્વસ્વામિત્વ સંબધને લઇને પુત્રકલત્ર વગેરેમાં અધિકરણુતા આવવાને કારણે તેમાંથી જીવમાં પશુ અધિકરણતા કથિત થઈ જાય છે. “વર્ષ ગાથ લેબિક્’’ એજ રીતે સામાન્ય જીવની માફક વૈમાનિકામાં પણ સાધિકરણતા અને નિરધિકરણુતાના વિચાર કરી લેવા જોઇએ.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે- લીવે નં મતે ! ચારિળી, પરાિળી સરુમાદ્દિવર્ળી '' હે ભગવન્ ! જીવ આત્માધિકરણી છે. કે પરાધિકરણી છે, અથવા તદુભયાધિકરણી (તે અને અધિકરણવાળા) પાતે જ પ્રાણાતિપાત વિગેરે સાવદ્ય કર્મોમાં પ્રવૃતિ કરે છે તેનુ નામ આત્માધિકરણી છે. બીજા મારફત સાવદ્યક્રમ કરાય છે. તેનું નામ પરાધિકરણી એ પેાતે સાવધ ક્રિયામાં જે પ્રવૃત્તિ કરે છે તથા ખીજાને પણ સાવદ્ય ક્રિયામાં પ્રવૃતિવાળા બનાવે છે. તે ઉમયાધિકરણી છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા ! થાચદ્દિારની વિ, વાહિશળા થી, તનુમાનિની ’હું ગૌતમ ! જીવ આત્માધિકરણી પશુ છે પરાધિકરણી પણ છે અને તે મને અધિકરણવાળા પણ છે.
શકા——જે મનુષ્ય પાતે જ ખેતી વીગેરે ક્રમ કરે છે એવા તે જીવ ભલે આત્માધિકરણી હાય પરન્તુ જેની પાસે વ્યાપાર કે ખેતી વગેરે કઇ પશુ કમ નથી તેવા જીવ આત્માધિકરણી કેવી રીતે ઢાઇ શકે છે ?
ઉત્તર-એવા જીવ અવિરતિ (અપ્રત્યાખ્યાન)ની અપેક્ષાએ આત્માધિકરણી હાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જો કે કાઈ પુરૂષ વિશેષને ભલે ખેતી વિગેરે કમ ના હાય તે પણ તેમાં તે સમધી મમત્વભાવને સાવ હાવાના કારણે તે આત્માધિકરણી છે.
''
હવે ગૌતમસ્વામી એવુ પૂછે છે કે સેળયેળ અંતે ! વ વુચર, નાવ તરુમાહાળી વિ ” હે ભગવન્ ! એવું આપ શા માટે કહે છે કે જીવ આત્માધિકરણી પશુ છે પરાધિકરણી પણ છે. અને તે અને અત્રિકરણવાળા પણ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોચમા વિદ્પલુચ લે મેનટ્રેનું ગાવ તનુમાળી વહે ગૌતમ ! મે' જે એવું કહ્યું છે કે જીવ આત્માધિકરણી પરાધિકરણી અને તે અને અધિકરણવાળા છે. તે અવિરતિને લઇને કહ્યુ છે એજ રીતનું કથન “છ્યું નાવ વેમાળિ” યાવત્ વૈમાનિક સુધી ૨૪ દંડક જીવેાના પશુ આત્માધિકરણત્વ, પરાધિકરણત્વ અને તદ્રુભયાધિકરણત્વના વિષયનું કથન કહી લેવું કેમકે એ બધામાં અવિરતીના સદ્ભાવ રહે છે. હવે અધિકરણના કારણેાનું નિરૂપણ કરવા માટે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“ ઋષિદળે ચડ્યોપનિøત્તિપર્યો નિત્તિ સંયુभयपयोगनिव्वत्तिर " હે ભગવન્ ! અધિકરણ: આત્મપ્રયાગ નિતિત હાય છે ? કે પરપ્રયાગ નિતિત હાય છે કે તે અને પ્રયાગ નિતિત હાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
2