________________
ઈન્દ્રીય “શરુવિદે મંકોu gym?” હે ભગવન્! યોગ કેટલા પ્રકારના કહ્યા છે? પ્રભુ કહે છે કે-“જો મા ! સિવિશે કોણ પvજે-તંગના માનો, સુનો, જાગો” “હે ગૌતમ! મનેયોગ, વચનગ, કાયાગના ભેદથી ચોગ ત્રણ પ્રકારનો કહ્યો છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે" जीवे णं भंते ! ओरालियसरीरं णिव्वत्तेमाणे किं अहिंगरणी अहिगरणं" ભગવન! દારિક શરીરવાળો જીવ શું અધિકરણી છે અધિકરણ રૂપ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે–“નોરમા ! હિતર વિ હિબ્રૂ હિ” ગૌતમ! એ જીવ અધિકરણી છે અને અધિકરણરૂપ પણ છે, અર્થાત્ અધિકરણવાળે છે.
શરીર અને જીવમાં કઈ રીતે અભેદ હોવાથી તે અધિકરણ રૂપ છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“રે ળેિ મરે ! પર્વ જિળી વિ દિવાળf faહે ભગવન્! જીવ અધિકરણી પણ છે. અને અધિકરણ રૂપ પણ છે એવું જે આપ કહે છે તે શા કારણે કહે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે. “ોચમા! અવિર વહુ” હે ગૌતમ! મેં જે એવું કહ્યું છે તેનું કારણ અવિરતિ છે. “તેનpi કાર હિmi f” તાપર્યું કહેવાનું એ છે કે અવિરતિની અપેક્ષાથી જીવ અધિકરણવાળે અને અધિકરણ રૂપ છે. હવે અહીંથી આગળ દંડકના કમથી પ્રનત્તર લખવામાં આવે છે. તેમાં દેવ અને નારકને દારિક શરીર હેતું નથી તેથી એને છોડીને ગૌતમ સ્વામી પૃથ્વીકાયિક આદિકના વિષયમાં આ પ્રમાણે પૂછે છે. " पुढविकाइए ण मते! ओरालियरीरे निव्वत्तेमाणे किं अहिंगरणी अहिम
Rા” હે ભગવન્! દારિક શરીરને બંધ કરતે એ જીવ શું અધિકરણી હોય છે ? કે અધિકરણ રૂપ હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“પ જેવ” હે ગીતમ! પૃથ્વીકાયિક જીવ અધિકરણ પણ હોય છે અને અધિકરણ રૂપ પણ હોય છે. “ઘઉં જાવ મgણે” એજ પ્રમાણેનું કથન મનુષ્ય સુધીના જીનાં વિષયમાં સમજી લેવું અહિં “યાવત્ (શબ્દથી અપકાયથી લઈને પદ્રિય સુધીના જીવોનું ગ્રહણ થયું છે. “પર્વ વેરિત્ર - gોર વિ” તેજ રીતે વૈક્રિયશરીરવાળા જીના વિષયમાં સમજી લેવું. “નવાં નરર ”િ પરંતુ અહિંયા એટલી વિશેષતા છે કે જે જીવને જે શરીર હોય તે જીવના સંબંધમાં કહેવું જોઈએ તેમાં નારક, દેવ, વાયુ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વૈક્રિયશરીર હોય છે. એ રીતે જેને વિકિયશરીર હોય તેને જ વૈકિયશરીરને સંબંધ કહેવું જોઈએ તેઓમાં નારક અને દેવને ભવ પ્રત્યઈક વૈકિયશરીર હોય છે. અર્થાત જન્મથી જ તે તેમને પ્રાપ્ત થાય છે તેમજ પચેંદ્રિયતિર્યંચ અને મનુષ્યને વૈક્રિયશરીર લબ્ધિ પ્રત્યધિક હોય છે. અર્થાત્ લબ્ધિથી પ્રાપ્ત થયેલું શરીર હોય છે વાયુને પણ એજ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨