________________
અને ઉત્તર પ્રકૃતિરૂપ ભાવબંધ પણ થાય છે. ભાવબંધ સંબંધી આ કથન gવં વાવ વેકાળિયા” નારક જીવ પ્રમાણે યાવત્ વૈમાનિક દેવે સુધી સમજવું. અર્થાત્ તિર્યંચથી આરંભીને બાકીના તેવીસ દંડકમાં પણ આ બંને પ્રકા૨ના ભાવબંધ થાય છે. નાણાવરળિકારણ૦' આ સૂત્રાશથી એ પૂછવામાં આવે છે કે-જ્ઞાનાવરણીય જે કર્મ છે, તેને ભાવબંધ કેટલા પ્રકારને થાય છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે “મારંથિ પુત્તા ! સુવિ માવા પum ! હે માદિક પુત્ર ! મૂલપ્રકૃતિબંધ પણાથી અને ઉત્તર પ્રકૃતિપણાથી જ્ઞાનાવરણીય કર્મને ભાવબંધ બન્ને પ્રકારથી છે નેફાdi.” આ સૂત્રથી એવું પૂછ્યું છે કે નરયિક જીવને જે જ્ઞાનાવરણીય કર્મ છે, તેને ભાવબંધ કેટલા પ્રકા રને છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-માદ્રિ પુત્તા ! સુવિહે મા જો !” હે માકંકિય પુત્ર! નારકોનું જે જ્ઞાનાવરણીય કર્મ છે, તેને ભાવબંધ ત્યાં અને પ્રકારને કહ્યો છે. “gવં નાવ માળિયા આ પ્રમાણેનું કથન એકેન્દ્રિયથી આરંભીને વૈમાનિક સુધીના જીના સંબંધમાં જ્ઞાનવરણીય કર્મના ભાવબંધના વિષયમાં સમજવું. અર્થાત્ ત્યાં જ્ઞાનાવરણીય કર્મને ભાવબંધ બંને પ્રકારથી થાય છે. “ના નાનાવરાળ રંગો મારો.” જ્ઞાનાવરણીય કર્મના સંબંધમાં જે પ્રમાણે આ ભાવબંધ વિષયને દંડક કહેલ છે. તે જ પ્રમાણે ને દંડક બાકીના દર્શનાવર ણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગાત્ર અને અંતરાય કર્મ અ ઠ પ્રકારના કર્મને બન્ને પ્રકારના ભાવબંધને સંબંધ સમજ છે સૂત્ર ૪૫
કર્મ કે સ્વરૂપના નિરૂપણ
બંધનું સ્વરૂપ કહેવાઈ ગયું છે, તે બંધ કમથી જ થાય છે જેથી સૂત્રકાર હવે કર્મ સૂત્રનું કથન કરે છે.
“વીરા મં! પાવે છે તે વેર ઝરૂ' ઇત્યાદિ
ટીકાર્થ– લીલા i મને ! હે ભગવન જીવના જે “જાવે મે પાપ કમ છે, અને જે કે જે પહેલા કરાયું છે. “જે ચ રૂ અને જે વર્તમાનમાં તેઓ કરી રહ્યા છે. જે
અને જે ભવિષ્યમાં તેઓ કરશે. “ગથિયાર્ તરફ જે બાબત્ત” તેમાં શું કાંઈ ભેદ છે? પૂછવાને હેતુ એ છે કે-જોએ જે પાપ ભૂતકાળમાં કર્યા હોય અને જે વર્તમાનમાં કરી રહ્યા હોય તેમજ જે ભવિષ્યમાં કરવાના હોય જે ભૂતકાળમાં કર્યા હોય વર્તમાનમાં કરી રહ્યા હોય અને ભવિષ્યમાં કરવાના હોય તે ત્રણે કાલ સંબંધી કર્મોમાં પરપરમાં શું કઈ ભેદ છે ? અગર નથી ? આ પ્રમાણે માકંદીપુત્ર અનગારે પૂછયું છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- દંતા અતિથ” હા માકદિપુત્ર જીએ તે કરેલા કૃત, ક્રિયમાણુ, કરતા અને કરિષ્યમાણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૦૮