________________
“સરગવ ઇ માવજે ” એક દ્રવ્યબંધ અને બીજો ભાવબંધ ફરીથી મા. દિકપુત્ર પ્રભુને પૂછે છે કે “રચંધે અરે ! રવિ પvor' હે ભગવન દ્રવ્ય બંધ કેટલા પ્રકાર છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“મા વિચપુત્તા! સુવિ ” હે માકંદિકપુત્ર દ્રવ્યબંધ બે પ્રકારને કહેલ છે. નેહ પાશ વગેરેથી જે બંધ થાય છે તે દ્રવ્ય બન્યું છે. અથવા દ્રવ્યોને અન્યન્યમાં જે બંધ થાય છે તે દ્રવ્ય બંધ છે. દ્રવ્યબંધના બે પ્રકાર આ પ્રમાણે છે. “મોજ વીતાવંધે ” એક પગ બધ અને બીજો વિસૂસાબંધ રજજ વિગેરેના પ્રયોગથી જે બંધ થાય છે તે પ્રયોગ બંધ છે. અને જે બંધ સ્વાભાવિક રીતે થાય તે વિસસાબંધ છે. જેમકે મેઘસમૂહોને સ્વાભાવિક બંધ.
હવે માર્ક ટીપુત્ર અનગાર ફરીથી એવું પૂછે છે કે –“વરસાવે છે મૉત વિદે રે ?' હે ભગવન વિસસાબંધ કેટલા પ્રકારનું છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“મા વિશકુત્તા હે માકદિક પુત્ર! વિશ્વસાબંધ
વિષે પumત્તે બે પ્રકારના કહેલ છે–i sઠ્ઠા વાર્થ વિજયા એક સાદિક વિસ્ત્રસાબંધ અને બીજે અનાદિ વિશ્વસાબંધ અાદિ સહિત જે વિશ્વસાબંધ થાય છે તે સાદિ વિસ્મયાબંધ છે. જે રીતે વાદળે સ્વાભાવિક રીતે મેઘસમહોમાં થાય છે. જે રીતે વાદળોના પગલો એક થઈને બંધાય છે. આ તેને બંધ કઈ બીજા દ્વારા કરાવાતો નથી. પરંતુ સ્વભાવથી જ થાય છે. તથા આદિ રહિત જે બંધ થાય છે, તે અનાદિ વિસસાબંધ છે. જેવી રીતે ધર્મા. સ્તિકાયાદિકમાં પરસ્પરમાં બંધ થાય છે. જીદ્વારા જે દેરી વગેરેથી બંધન થાય છે, તે પ્રયોગ બંધ છે. આ પ્રયોગબંધ પણ શિથિલ પ્રાગબંધ અને ગાઢપ્રગબંધના ભેદથી બે પ્રકારનો છે. તેજ વાત “પગોળવંધે ” ઈત્યાદિથી આરંભીને “નાગરિચકુત્તા હે માકંદિયક પુત્ર આ પ્રમાણેના પદેથી અહિ પ્રગટ કરવામાં આવેલ છે.
હવે ભાવબંધના વિષયમાં કથન કરવામાં આવે છે. તેમાં માકદિપ પ્રભુને એવું પૂછયું છે કે-મra ” હે ભગવન ભાવબંધ કેટલા પ્રકારનો કહેલ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-માdiવિચ પુત્તા ! હે માકંદીપુત્ર! જીવોના રાગદ્વેષાદિથી જે બંધ થાય છે તે ભાવબંધ છે. તે ભાવબંધ બે પ્રકારને કહેવામાં આવેલ છે. “જૂઠTI” એક મૂળપ્રકૃતિબંધ અને બીજો ઉત્તર પ્રકૃતિબંધ છે. મિથ્યાવ વિગેરેના નિમિત્તથી જીવની સાથે જે કમને બંધ થાય છે, તે ભાવબંધ કહેવાય છે. અથવા ઉપગ રૂપભાવથી જુદા ન હોવાને કારણે જીવને જે ભાવને બંધ થાય છે, તે ભાવબંધ છે. આ ભાવબંધ મૂલપ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેઢથી બે પ્રકાર છે. તેમાંથી બાળ” હે ભગવન નૈરયિક જીને કેટલા પ્રકારને ભાવબંધ થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નાગરિ પુરા!” હે માકદિકપુત્ર! નારકને બે પ્રકારને ભાવબંધ થાય છે. નારકજીવ ને મૂલ પકૃતિરૂપ ભાવબંધ થાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૦૭