SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ द्वेणं मागंदियपुत्ता एव वुच्चइ छउमत्थे णं मणूसे तेसिं निज्जरापोग्गलाणं नो ક્રિતિ બાળત્તિ વા ૬ વાગવું સરુ” તે કારણે હે માકંદીપુત્ર છે એવું કહ્યું છે કે-છસ્વસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેના અન્યત્વ આદિને જાણતા નથી. કુહુમા તે પુime વન્નત્તા સમરસ' હે શ્રમણ આયુમન તે નિજ રા પુદ્ગલ સૂક્ષમ કહ્યા છે. “નવો ifપ જે છે તે જોmitત્તા નો વિરૃતિ” તે સૂક્ષ્મ નિર્જરા પુદ્ગલ બધાજ કાકાશને વ્યાપ્ત કરીને રહેલા ઈત્યાદિ આ પાઠ છદ્મસ્થ સૂત્રનો છે. ચ થેફg” આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેનો ભાવ એ છે કે મનુષ્યથી દેવ પ્રાયઃ પટ્ટપ્રજ્ઞાવાળા હોય છે. જેથી દેમાં પણ કોઈ એક દેવ કે જે વિશેષ પ્રકારના અવધિજ્ઞાનવાળો હોય છે. તેજ જાણે છે. તે વગર બીજા દેવ નિર્જરા પુદ્ગલોના અન્યત્વ વગેરેને જાણતા નથી. તે પછી છદ્મસ્થ મનુષ્ય તેને કેવી રીતે જાણી શકે ? કેઈ એક જણે છે તેમ કહ્યું છે, તે વિશેષ પ્રકારના અવધિજ્ઞાનવાળે દેવ જાણે છે તેમ માનીને કહેવામાં આવ્યું છે. અને તે “કાવ રથ છે કે તે સત્તા તે શાળતિ, જાવંતિ, જાતિ સેટુ’ તેમાં જે ઉપગવાળા છે તે જાણે છે, જુએ છે. અને તેનો આહાર કરે છે તે કારણે મેં તે પ્રમાણે કહ્યું છે. આવાક્ય પયંત કહેવામાં આવ્યું છે. “નિક માળિયોરિ' એવું જે કહ્યું છે, તેનું તાત્પર્ય એ છે કે-છવસ્થ મનુષ્યથી લઈને વૈમાનિક સુધીને બધે જ પાઠ અહિયાં ગ્રહણ કરે. આ પાઠ આ સૂત્રના પછીના સૂત્રમાં ચતુર્વિશતિ (વીસ) દંડકરૂપ છે. અને પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદમાં પ્રથમ ઈન્દ્રિય ઉદ્દેશકને છે. તેની વ્યાખ્યા મેં તે સૂત્રની પ્રમેયબે ધિની ટીકામાં કરી છે. તે ત્યાં જઈ લેવી આ પાઠ “ જાતિ નાણાતિ' અહિં સુધી પાઠ અહિયાં ગ્રહણ કરેલ છે. આ રીતને જેને ઉપયોગી છે. તેઓ નિર્જરાના સૂક્ષમ પુદ્ગલોને જાણતા નથી અને દેખતા નથી. પરંતુ સૂમ પુદ્ગલેને આહારરૂપે જ માત્ર ગ્રહણ કરે છે અહિયાં આહારથી એજ આહાર ગ્રહણ કરેલ છે. “શાવરૈમાનિત” આ વાકયથી સૂત્રકારે એ સમજાવ્યું છે કે-સાતે પૃથ્વીના નારક જીવ દશભવનપતિદેવ પાંચ સ્થાવર ત્રણ વિકલેન્દ્રિય, પંચેનિદ્રય, તિય“ચ, મનુષ્ય વાન વ્યતર અને જ્યોતિષ્ક એ બધા નારકની માફક તે નિર્જરાના સૂમ પુદ્ગલેને જાણતા નથી અને દેખતા નથી. તેઓ કેવળ તેને આહારજ કરે છે. અર્થાત્ તેઓ કેવળ તેને ગ્રહણ જ કહે છે. સામાન્ય મનુષ્ય તથા વૈમાનિક તેમાંથી કઈ એક તેને જાણે છે. અને દેખે છે. અને તેને ગ્રહણ કરે છે. અનેક કઈ એક તેને જાણતા નથી. અને દેખતા નથી-કેવળ ગ્રહણ જ કહે છે. એ સૂત્ર ૩ બધેકે સ્વરૂપા નિરૂપણ ત્રીજા સૂત્રમાં નિર્જરા પુદ્ગલ કહેવામાં આવ્યા છે. એ પુદ્ગલ, અન્ય થાય ત્યારે જ થાય છે. તેથી એ સંબંધથી હવે બધુનું નિરૂપણું સૂત્રકાર કરે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. વિષે ન મરે ! ચંપે romત્તે ? ઈત્યાદિ ટીકાથ –“i મતે ! quત્ત’ હે ભગવાન બંધ કેટલા પ્રકા૨ના કહ્યા છે ? આ પ્રમાણે માકદિપુત્ર અનગારે ભગવાનને પૂછયું તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-“પ્રાસંચિપુત્તા !” હે માકદિકપુત્ર ! “સૂચિ roma’ અધ એ પ્રકા૨ના કહેવા માં આવેલ છે. ‘ત નgr' તે આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર: ૧૨ ૨૦૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy