________________
છદ્મસ્ય કે સંબંધ મેં ભગવાન સે પ્રશ્નોત્તર
કેવળી કેવળજ્ઞાનથી ત્રણે લેાકના સમસ્ત સઘળા સૂક્ષ્મ જીવ અને સ્થૂળ જીવ વગેરેને સાક્ષાત્ જાણે છે તેમ કહેવાઇ ગયુ. છે. હવે છદ્મસ્થના વિષયમાં પ્રશ્નોત્તર રૂપમાં કથન કરવામાં આવે છે. ‘છમથે ાં મતે ! મનુરસે નિજ્ઞાવો મજાનું' ઇત્યાદિ.
ટીકા”—છદ્મસ્થ સાતિશય અને નિતિશય એમ એ પ્રકરના છે. તેમાં અહિયાં છદ્મસ્થ શબ્દથી જે નિરતિશય છદ્મસ્થ છે, તેનુ ગ્રહણુ થયુ છે. સાતિશય છદ્મસ્થાનુ નહી. આ રીતે અહિયાં માક દીપુત્ર અનગારે પ્રભુને એવું પૂછ્યું' છે કે–ડે ભગવાન જે મનુષ્ય નિતિશય છદ્મસ્થ છે, તે તેí′′ નિના શેôાળં' તે નિર્જરા પુદ્ગલાને િિત્ત અછળત્ત' વા નાળાસ વા' શુ અન્યત્વ ને અથવા નાનાવને ‘બાળકૢ પાસ' જાણે છે ? કે દેખે છે ? અથવા તેને ગ્રહણ કરે છે ? એ અનગાના જે નિરા પુદ્ગલ છે. તે પુદ્ગલામાં જે ભેદ છે તે નાનાત્વ છે. અથવા તેમાં જે વધુ ગંધ રસપ વગેરે લે છે, તે નાનાવ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે વના ચિ ઉત્ત૦’ પ્રજ્ઞાપના સૂત્રના પદરમાં પદ્મના પહેલા ઇન્દ્રિય ઉદ્દેશામાં કહેવામાં આવ્યુ છે તેજ રીતે અહિં પણ તે સઘળુ' કથન સમજવું. તેમાં જે વિશેષતા છે. તે સ'ખાધન પુરતી જ છે. ખાકીના ખીજા કથનમાં કંઈ જ વિશેષતા નથી' અર્થાત્ પ્રજ્ઞાપનાના પ્રકરણમાં ‘ોયમ' એ પ્રમાણે સબધન છે. અને અહિયા ‘મા ચિપુત્તે’ એ પ્રમાણેનું સ ંખાધન છે. અર્થાત્ પ્રજ્ઞાપનાના પ્રશ્નરણમાં ગૌતમસ્વામીને ઉદ્દેશીને કથન કરાયેલ છે. અને અહિયા માક'દીપુત્રને ઉદ્દેશીને કથન કરવામાં આવ્યુ છે. ‘નાય વેમાળિયા' તે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકરણ ચાવત્ નારકથી આર‘ભીને વૈમાનિક પર્યન્ત ગ્રહેણુ કરવું. કહેવાનુ તાત્પય એ છે કે-નારકથી આરસીને વૈમાનિક દેવ પ ત છદ્મસ્થ જીવ શુ' નિર્જરા પુદ્ગલેાના અન્યત્વને, નાનાત્વને તથા પહેલાં આવેલ 'બોમત્તે ના, તુચ્છત્ત વા યચચત વા કુચત્ત' વા, ગાળદ્ વાસ,' ઉતત્વને-કે તુચ્છત્વને-એટલે કે નિઃસારને -ગુરૂત્વને અને લઘુત્વને જાણે છે ? કે દેખે ? આ પ્રશ્ન પ્રજ્ઞાપના સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછેલ છે. તેના ઉત્તરમાં પ્રભુએ આ પ્રમાણે કહ્યું છે—‘નોચમા’હે ગૌતમ! ‘નો ફળદ્રે સમદ્રે' આ કથન ખરાખર નથી. ફરીથી ગૌતમસ્વામી એ એવું પૂછેલ છે કે-લે ળઢેળ મળે! હં તુવર્' હૈ ભગવત્ આપ એવું શા કારણથી કહે છે ? કે ‘સમર્થેળે મળેલે તેત્તિ નિજ્ઞાપુ સાળં ળો વિત્તિ આળસ વાદ્જ્ઞાળકૢ પાન્નુરૂ' છદ્મમનુષ્ય તે નિજ રા પુદ્ગલાના અન્યત્વ વગેરેને જાણતા નથી ? અને દેખતા નથી ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા ! તેવે વિ ચ ાન અર્થે તેનં àત્તિ નિષ્નવોઘ્નહાળ નો 'િચિ બાળસં થા ૬ જ્ઞાળકૢ વાસરૂ’હું ગોતમ ! દેવામાં પણ કાઈ એક દેવ નિરા પુદ્દગલાના અન્યત્વ વિગેરેને જાણે છે અને દેખે છે, બધા દેવ
નહિ‘લે લેળ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૦૫