________________
નમસ્કાર કર્યાં વંદના કરી નમસ્કાર કર્યો. તે પછી તેમણે આ પ્રમાણે પૂછ્યું — “બનનારણ નાં મંતે !” ઇત્યાદિ અßિ ભાવિતાત્મા અનગાર પદથી કેવલીનું ગ્રહણ કરાયુ છે. જ્ઞાનાદિની ભાવનાથી જે પાતાના આત્માને જ્ઞાનવાળા ખનાવે છે તેએ ભાવિતાત્મા કહેવાય છે. સવ્વ મં વેરેમાળણ'' સવ કમથી વેદનીય, નામ, ગેત્ર, આ ત્રણે કર્માં ગ્રહણ થયા છે. આયુ ક્રમનું કથન સ્વતંત્ર રૂપે કહેવામાં આવશે. વેદનીય વગેરે ચાર કર્મો આધાતિયા ક્રમ કહેવાય છે, અને તે મદજનક હોય છે. જે અનગાર ભાવિતાત્મા છે અને વેદનીય નામ, ગોત્ર, એ ત્રણે કર્મોનું વેદન કરી રહ્યા હૈાય છે. વેદન થયા પછી નિર્જરા થાય છે. જેથી પ્રદેશ અને વિપાકથી જે વેદનીય વગેર કર્મના અનુભવ થયા પછી એકદેશપણાથી જેના ક્ષય થાય છે. અર્થાત્ તે અનગારના છાત્માથી જે ધીરે ધીરે ક્ષપિત થઈ રહ્યા છે,
તૢ માર મર્માળણ' જે આયુના દેલ્લા ક્ષણ સુધી પહેચ્યા છે. અને ઔદારિક વગેર શરીરાને છેડી રહ્યા છે, તેજ રીતે જે આયુષ્યના છેલ્લા સમયમાં વેદન કરવા લાયક ક્રમનું નામ ચરમ ક્રમ છે, આ ચરમ કમની જેનિર્જરા કરી રહ્યા છે. જે પુદ્ગલ ક્ષયની અપેક્ષાથી મરણથી મરી રહ્યા છે. છેલ્લી અવસ્થામાં વત માન શરીરના જે ત્યાગ કરી રહ્યા છે. અને જે આયુષ્યના ચરમ સમયમાં વર્તતા ભવેાપગ્રાહી ત્રણ કર્મોનુ'વેદન કરી રહ્યા છે. મરણની નજીકમાં રહેલા કર્માંના ક્ષય કરી રહ્યા છે, મારણાન્તિક આયુલિકાની અપેક્ષએ જે શરીરના ત્યાગ કરી રહ્યા છે, અર્થાત્ અ ંતિમ શરીરને જે ત્યાગ કરી રહ્યા છે. એવા તે ભાવિ તાત્મા અતગારના જે ચશ્મા નિપજ્ઞાોના' અન્તિમ નિયમાણુ પુદ્ગલે છે. ‘તેવં સહુ પોતા’ તે પુદ્ગલ ‘મુહુમા’ સૂક્ષ્મ ‘વળત્તા' કહ્યા છે. હે શ્રમણુ આયુષ્મન્ ‘જીવ્યું ઢોળ વિ ચ ો ઓફ્સિા છાં વિદ્યુતિ” તે એવા સૂક્ષ્મ પુદ્ગલેા સમસ્તલેાકને અવગાહિત કરીને રહ્યા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે દંતા માનયિવ્રુત્ત ’ હા માર્ક યિપુત્ર પૂર્વે કત વિશેષણે વાળા તે ભાવિતામા અનગારના
જે સૂક્ષ્મ પુદ્ગલ યાવત્ સ'પૂર્ણ' લેાકને અવગાહિત કરીને તેમાં રહેલ છે. અહિ' યાવત્ શબ્દથી સળં જન્મ વેરેમાસ' આવાકયથી લઈને નવું કોનંવિનસે' અહિં સુધીના પ્રશ્ન રૂપ પાઠના આ ઉત્તર વાકયમાં સ`ગ્રહ કરી લેવા. કેમકે ઘણેભાગે પ્રશ્ન જ ઉત્તરરૂપથી પરિણમેલ છે. સમરત લેાકને વ્યાપ્ત કરીને તે નિર્જરા પુદ્ગલ તેમાં કેવી રીતે રહે છે ? એ માટે કહેવામાં આવ્યુ છે કે તે નિજ રા પુગલ ‘સુકુમા ” તે પન્નત્તા' સૂક્ષ્મ રહ્યા છે તેથી સમસ્ત લાકને અવગાહિત કરીને તે તેમાં રહેલ છે !! સૂ૦ ૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૦૪