SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ “pલ વસ્તુ બનો નીચઢેરો પુઢવીજાણુરૂ બંd કરે એજ પ્રમાણે છે આ જે નીલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવે છે. તે પણ યાવત્ સમસ્ત દુઃખને અંત કરે છે. “દવે of uસમ” આ કથન સત્ય છે. તેવું મંતે ! મને ! ત્તિ” હે ભગવન્! આપ દેવાનુચિ જે કહ્યું છે તે સત્ય છે. આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને “સમળા નિમાંથા રૂમ માવં મહાવીર વૈત નમંવંતિ શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા “વંદિત્ત સંબંહિત્તા નેત્ર માgિણે મારે તેને તવારિ' વંદના નમસ્કાર કરીને પછી તેઓ માકદીપુત્રની પાસે આવ્યા ત્યાં આવીને “માવિચgરંવ” માનંદિપુત્ર અનગારને વંદન કરી નમસ્કાર કર્યા “વંફિત્તા નમંપિત્તા ચંગ સમ્ર વિનpi મુઝો મુકો વારિ” વંદના નમસ્કાર કરીને તે પછી તેઓએ માકદિપુત્રના કથનને નહિ માનવારૂપ અપરાધની વારંવાર ઘણું જ વિનય ભાવથી ક્ષમા માગી. અહિયાં સૂત્રમાં, પૃથ્વી, અપ, અને વનસ્પતિ જવાની જ અંતક્રિયાના વિષયમાં પ્રશ્નો કરવામાં આવ્યા છે. તેનું કારણ એ છે કે એજ જીવને જ પછીના ભાવમાં મનુષ્ય પર્યાયની પ્રાપ્તિ થાય છે. જેથી તેઓની અંતક્રિયા આ પૃથ્વીકાયિક વિગેરેમાં જ સંભવે છે. તેજ અને વાયુ જમાં સંભવતું નથી. કેમકે તેઓને બીજા ભવમાં મનુષ્યપણાની પર્યાયની પ્રાપ્તિ થતી નથી. તેથી પૃથ્વી વિગેરે ત્રણ ની જ અંતક્રિયાને લઈને “ ” ઈત્યાદિ રૂપથી પ્રશ્ન કરવામાં આવ્યું છે. તેજ અને વાયુ કાયિકની અનક્રિયાના સંબંધમાં પ્રશ્ન કરેલ નથી. એ સૂત્ર ૧ | અન્તક્રિયામેંજો નિર્જરા પુદ્ગલ હૈ ઉનકાનિરૂપણ પહેલાં જે અંતક્રિયા કહી છે, તે અંતક્રિયામાં જે નિર્જરા પુલ છે. તે વિષયમાં કથન કરવા માટે સૂત્રકાર “રણ છે રે મારિયપુરે મારે ઈત્યાદિ સૂત્ર કહે છે. ટીકાઈ–“તર બં તે માહિપુરે મારે તે પછી તે માકેદી પુત્ર અનગર “ક્વાણ ” પિતાની ઉત્થાનશક્તિથી ઉડ્યા. “ટ્રણ દ્રિતા” અને ઉઠીને “કેળવ મળે માવે મહાવીરે” જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા “તેને સવાર ત્યાં જઈને તેઓએ “બળ મજાવે માવી વં તમાર” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી નમસ્કાર કર્યા “વંહિત્તા રમંતા ” વંદના નમસ્કાર કરીને “ સાથી” તે પછી તેઓએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું–અર્થાત્ શ્રમજને માર્કદી પુત્ર અનગાર ભગવાનની પાસે ક્ષમાપના માગીને ગયા પછી માર્કદીપુત્ર અનગાર ભગવાનની પાસે આવ્યા. આવીને તેઓએ ભગવાનને વંદના કરી શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૨૦૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy