________________
યાવપદથી માક દીપુત્ર અનુગારના બાકીના વાકચાના સગ્રહ થયા છે. આ પ્રમાણે તે શ્રમણ નિથાએ પ્રભુ પાસે માર્ક દીપુત્ર અનગારના કથનને પ્રકટ કરીને તેઓને આ પ્રમાણે પૂછ્યુ રે મેરું મંતે ! Ë” હું ભગવન્ કાપાતલેશ્યાવાળા એકેન્દ્રિય પૃથ્વીકાયિક અકાયિક અને વનસ્પતિકાયિકજીવના વિષયમાં માર્કદીપુત્ર અનગારે જે પોતાના અભિપ્રાય ખત!ન્યે છે, તે શું તે એ પ્રમાણે જ છે? અર્થાત્ સત્ય છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે" अज्जोत्ति समणे भगवं महावीरे ते समणे णिगंधे आमंतित्ता एवं वयासी” હું આ ! એ પ્રમાણેનું સોધન કરીને શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું. નાં અજ્ઞો માચિપુને બળરે તુમે વમાસ’ માક'દી પુત્ર અનગારે તમાને જે એવુ કહ્યુ છે. “નાય પહ્લે” યાવપ્રરૂપિત કર્યું” છે કે—અહિં યાવત્ શબ્દથી “માષને પ્રજ્ઞાવત” આ ક્રિયાપદોના સંગ્રહ થયા છે. રાજેસ્સે પુત્રી ાપ લાવ અંત કરે” કાપાતલેસ્યાવાળા પૃથ્વિકાયિક જીવ યાત્રૠમસ્ત દુ:ખાનેા અંત કરે છે. અહિયાં યાવત્ શબ્દથી માક’દિ પુત્ર અનગારના માકીના પ્રશ્નવાકયના સ’ગ્રહ થયા છે. યં વહુ બન્નો જારજેમ્સે શ્રાવકારૂપ ગાય અંત કરે” એજ પ્રમાણે હૈ આર્યાં માકદિપુત્ર અનગારે જે એમ કહ્યું છે કે કાપેાતàશ્યાવાળા અપ્રકાયિક જીવ યાવતુ અંત કરે છે. અહિયાં પણ ચાવત્ શબ્દથી થાઇઢેસ્થેફિસેગ” એ પદથી લઇને વછા વિજ્ઞ'' એ પદ સુધીના પાના સગ્રહ થયા છે. એજ રીતે માકદીપુત્ર અનગારે જે એમ કહ્યું છે કે ‘äલજીનો જાહેરસ્તે નળસ જ્ઞા” હું આ કાપાતલેશ્યાવાળા વનસ્પતિ જીવ પણ જ્ઞાન અંતર” યાવત્ અંત કરે છે. અહિં પણ યાવત્ શબ્દથી છેલ્લે તે” એ પદથી લઈને વચ્છા સિગ્ન'' પછીથી સિદ્ધ થશે એ પદ સુધીના પાનેા સંગ્રહ થયે છે. સત્ત્વે નં ઘન્નુમત્રે હું આ તેએએ કહેલ “દું વાં અનો પત્ર માન્સ્લામિ” હે આવે. હું પણુ એ પ્રમાણે જ કહું છુ. અને એજ પ્રમાણે ભાષા દ્વારા વર્ણવું છુ. અને એ પ્રમાણે પ્રજ્ઞાપિત કરૂ છું. કેળજેમ્સે પુીજારૂપ નહેસે િતો पुढविकाइएहि तो ના અંત જરે કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવ કૃષ્ણ લેશ્યાવાળા પૃથ્વી કાયિક જીવપણામાં મરીને યાવત્ સમસ્ત દુ:ખાના અંત કરે છે. અહિ' યાવત્ શબ્દથી આ સબંધને અનુસરતા બધા પાઠના સગ્રહ થયા છે. તેને અથ આ પ્રમાણે છે. કૃષ્ણુલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવ કૃષ્ણુલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવપણાથી મરીને તરત મનુષ્ય પર્યાય પામીને તેમાં શુદ્ધ સમ્ય ફૂજ્ઞાન મેળવીને સિદ્ધ પદ પામે છે યાવત્ સવ દુઃખાના અંત કરે છે.—
"
આ કથન સત્ય છે
-
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૦૨