________________
જાણી” તેઓએ શ્રમણ નિર્ચ ને આ પ્રમાણે કહ્યું “gવં રાહુ અજ્ઞો! કારણે પુત્રવીરા તવ નાવ ચંતિં વરૂ છે આ ! કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક કાપેતલેશ્યાવાળા પૃ પીકાયિક જીવપણાથી મરીને તરત મનુષ્ય શરીરને મેળવીને તેમાં શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાત થાય છે, અને સર્વ દુઃખને અંત કરે છે. ભાયંદીપુત્ર અનગારે કાપતિક લેશ્યાવાળા પૃવિકાયિક, અને વનસ્પતિકાયિક જીવના વિષયમાં ભગવાન પાસેથી જે પ્રમાણે જાણ્યું હતું તે સઘળું કથન અહિયાં શ્રમણને કહી સંભળાવ્યું. “તર ળ તે વમળા નિujથા” તે પછી શ્રમણ નિગ્રંથાએ “#વિચપુત્તર મળrig” માકંદીપુત્ર અનગારના પૂર્વોક્ત કથનને યાવત્ “gવં પણ નાળg” આ રીતની પ્રરૂપણું સાંભળીને “પાપ નો પતિ તેઓના આ કથનમાં શ્રદ્ધા કરી નહિં. તેને પિતાની પ્રતીતિને વિષય ન બનાવ્યું. અર્થાત્ ઉક્ત કથન તેમને રુચિ ઉપજાવનાર ન બન્યુ' કહેવાનું તાત્પર્ય એ છે કે માકંદીપુત્રે કહેલ વિષયમાં શ્રદ્ધા કરી નહિં અહીં યાવત્ પદથી “માણમાણ પ્રજ્ઞાચા આ પદેને સંગ્રહ થયે છે. આ રીતે તેઓ “મટું કાણમાળા” મારી પુત્ર કહેલ અર્થમાં અશ્રદ્ધા કરતા થકા. અપ્રીતિ કરતા થકા અરુચિ કરતા થકી વેળા મને માવે મહાવીર” શ્રમણ ભગવાન મહાવીર જ્યાં બિરાજમાન હતા “સેળ વવાઝg” ત્યાં તેઓ આવ્યા. “૩ાારિજી ત્યાં આવીને તેઓએ “મvi માવં માવી પૈ નમં” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી નમસ્કાર કરીને “ઘર્ઘ રચાશી” તે પછી તેઓએ ભગવાનને આ પ્રમાણે પૂછયું “પૂર્વ વડુ મરેમારિયyજે ત્રણ શહું gવકારવ” હે ભગવન માકેદી પુત્ર અનગારે આ પ્રમાણે કહ્યું છે. “જાવ વ ” યાવ...રૂપિત કરે છે. અહિં યાવત્ શબ્દથી “મારે પ્રજ્ઞાપથતિ” આ ક્રિયાપદને સંગ્રહ થયે છે હવે માર્કદીપુત્રે શું પ્રતિપાદન કર્યું છે તે બતાવે છે. “gયં અકઝો? વાઢેણે પુત્રવીરા નાવ બંd ” હે આર્યો! કાપે તલેશ્યાવાળે પૃથ્વીકાધિક જીવ યાવત્ અંત કરે છે. અહિં યાવત પદથી પૃથ્વીકાકિની પહેલા પ્રશ્ન વાકયમાં કહેલ જે “કહિતો” આ પદ છે તે પદથી આરંભીને “તો પછી સિકરૂ” આ વાકય સુધીનું પ્રકરણ ગ્રહણ થયેલ છેઆ પદેને અર્થે પણ પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તાત્પર્ય એ છે કે–તે શ્રમણ નિર્ણએ મહાવીર પ્રભુ પાસે માકંદીપુત્રે અનગારનું કહેલ સંપૂર્ણ કથન કહી સંભળાવ્યું. આજ પ્રમાણે આગળ પણ સમજવું. એજ રીતે માકંદીપુત્ર અનગારે કહેલ “gવે વહુ બનો પારણે વારા નાવ અંત થ” આ વાત બતાવેલ છે. આ બન્ને સ્થળે આવેલ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૦૧