________________
જાય છે. યાવત્ સકલદુખે ને અંત કરી દે છે. અહિં યાવત્ પદથી “જાવજે. स्सेहितो पुढवीकाइएहि तो अणंतरं उव्व द्वित्ता मणुस्सं विग्रहं लभइ, लभित्ता, केवल. વોf gશરૂ, વૃષિક્ષત્તા સોપરા સિઝ' આ પ્રશ્ન વાક્યને સંગ્રહ થયે છે, આ પ્રમાણે પ્રશ્ન વાકય સમજી લેવા.
ફરીથી માકંદીપુત્ર અનગાર પ્રભુને એવું પૂછે છે કે “રે પૂi મને ! काउलेस्से आउकाइए काउलेस्सेहितो आउकाइएहितो अणतरं उव्वद्वित्ता माणुस्स વિચાહું અમરૂ, મિત્તા” હે ભગવાન કાપતલેશ્યાવાળે અપકાયિક જીવ કાપતલેશ્યાવાળા અકાયિક જીવપણાથી મરીને મનુષ્ય શરીરને મેળવીને કેવળ બેધિને–શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને તે પછી તે સિદ્ધ થાય છે? યાવત તે સકળ દુખેને નાશ કરી દે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“હંત મણિપુત્તા જાવ અતં શરૂ હા માકદિપુત્ર! તે જીવ તે પ્રમાણે કરી શકે છે. યાવત્ સમસ્ત દુઃખેને અંત કરે છે.
માકદિયપુત્ર પ્રભુને ફરીને પૂછે છે કે- જૂof મં! જાણે વનરક્ષર#ા' હે ભગવાન વનસપતિકાયિક કાતિલેશ્યાવાળો જીવ કાતિલેશ્યાવાળા વનસ્પતિકાયિકપણાથી મરીને તપ્ત મનુષ્ય દેહને મેળવે છે? અને મનુષ્ય શરીર પામીને તે શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે? અને શુદ્ધ સમ્યક્ત્વ મેળવીને તે પછી શું તે સિદ્ધિગતિને મેળવે છે? બુદ્ધ થાય છે? મુકત થાય છે? પરિનિર્વાત થાય છે? મોક્ષગતિ પામે છે ? અને સર્વદુઃખને અંત કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“ રે જાવ બંત જેરૂ અહિ યાવશબ્દથી સંપૂર્ણ પ્રશ્ન વાકય ઉત્તર રૂપે ગ્રહણ કરેલ છે. તે આ પ્રમાણે છે.–કાપતશ્યાવાળો વનસ્પતિકાયિક જીવ કાપિત લેશ્યાવાળા બીજા વનસ્પતિકાયિક પણાથી મરીને તરત મનુષ્ય શરીરને મેળવીને તેમાં શુદ્ધ સમ્ય. કૃત્વ પામીને (સંયમ ધારણ કરીને) સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાત થાય છે. અને સકલ દુઃખેને અંત કરે છે. “સેવં મંરે ! રે મત્તિ” હે ભગવન આ૫ દેવાનુપ્રિયે જે કહ્યું છે તે સર્વથા સત્ય છે. તે ભગવદ્ આપે કહેલ સર્વ યથાર્થ છે. આ પ્રમાણે કહીને “નાચંદ્રિયપુ અનn” તે માકદિય પુત્ર અનગાર “મણે મને મારી શ્રમણ ભગવાન મહાવીરને “રાવ નહિત્તા” યાવત્ નમસ્કાર કરીને જોજો તમને ળિaiણે તેને સામાજી” જ્યાં શ્રમણ નિગ્રંથ બિરાજેલા છે. “કેળવ જાદજી” ત્યાં તેઓ ગયા. અહિં યાવત્ પરથી “હે, રમતિ, વલ્લિા આ પદોને સંગ્રહ થયો છે. “વારિકત્તા” ત્યાં જઈને “મળે થિી
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨OO