________________
રમાં ગુણશિલક નામનું ત્ય-ઉદ્યાન હતું. “વળો ’ તેનું વર્ણન પૂર્ણભદ્ર ચિત્યની માફક સમજવું. “કાર પરિવાર કિયા' આ વાક્યમાં આવેલ થાવ૫દથી બદલાની મવકૃત્ત અહિથી આરંભીને “ધર્મકથા ઋષિરા' અહિ સુધીનું સઘળું પ્રકરણ સમજી લેવું. અર્થાત્ મહાવીર સ્વામી પધાર્યા. અને તેઓએ ધર્મકથા સંભળાવી ત્યાં સુધીનું કથન સમજવું તે જાહેof તે સમા’ તે કાળે અને સમયે “માર મારો માણી રણ' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીન “ તેવાસી’ શિષ્ય “નાદવિચgરે નામ જાહેર મારીપત્ર નામના અનગાર હતા. તેઓ “પૂજારૂમg” પ્રકૃતિથી ભદ્ર હતા.
rer વિગg' જેવી રીતે મડિત પુત્ર પ્રકૃતિથી ભદ્ર હતા તેવા જ માકંદીપુત્ર પણ ભદ્રપ્રકૃતિ હતા. અહિં યાવતું પહથી નીચે પ્રમાણેનો પાઠ બ્રહણ થયો છે. “વાકાતે પારથgોમાળમાચાઢો તેઓ સ્વભાવથી ઉપશાંત હતાં સ્વભાવથી જ તેઓના ક્રોધ, માન, માયા, અને લેભ એ કષાયે પ્રતનુહલકા થયા હતા. “મૃદુરસંપન્નઃ તેઓ મૃદુ-કેમળ માર્દવ ગુણવાળા હતા. “સાહન મ: વિનીતઃ તેઓ આલીનભદ્રક-ગુરૂની આજ્ઞા પ્રમાણેના વર્તનથી ભદ્રપ્રકૃતિ વાળા હતા અને વિનયવાન હતા. આ તમામ વિશેષણે ત્રીજા શતકના ત્રીજા ઉદેશામાં કહેવામાં આવ્યા છે. “જાવ ઘgવાસમાને વં વાસી’ યાવત મનવચન અને કાયથી પયું પાસના કરતાં કરતાં તે માંકદિય પુત્રે પ્રભુને આ પ્રમાણે પૂછયું. અહિં થાવાદથી “વંતે, રમતિ, વનિવા, નચિત્રા ત્રિવિધા પ્રજાસત્તા' આ પદને સંગ્રહ થયા છે. રે મતે ! રાજેણે પુar
' હે ભગવાન કાતિલેશ્યાવાળા જે પૃથ્વીકાયિક જીવ છે. તે “#ારેહિરો પુત્રવીરદારૂufો' કાપતિકલેશ્યાવાળા બીજા પૃથ્વીકાયિક છમાંથી “શoiાર રાદિત્તા” અન્તરવિના અર્થાત્ મરણ પામીને તરત જ “નાપુરë વિળ મg મનુષ્ય શરીરને મેળવે છે? મરીને મનુષ્ય ભવમાં જાય છે ? અને “મિત્તા વરું હું વૃક્ષ તે મેળવીને તે શરીરથી શુદ્ધ સમ્યફવ મેળવી શકે છે? વિકાસ” શુદ્ધ સમ્યકત્વને પામીને “ગો રઝા સિકકા તે પછી તે સિદ્ધ થાય છે? જાવ અતં વરેફ' યાવત્ સઘળા દુખનો નાશ કરે છે ? અહિ યાત્પદથી “મુરઘરે, પરિનિર્વારિ સર્વદુ રવાનામ્' આ પદનો સંગ્રહ થયો છે. પૂછવાનું તાત્પર્ય એ છે કે—કાપતિક વેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયને છોડીને મનુષ્યશરીર પામીને અને કેવળજ્ઞાન મેળવીને શું સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે? તે બુદ્ધ એટલે કે તત્વને જાણનાર બની શકે છે? મુકત થઈ શકે છે? પરિનિર્વાત બની શકે છે ? અને સકળ દુઃખને અંત શું કરી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--અહંતા મારિyત્તા, હા માકદિયપુત્ર તે કાપતિક વેશ્યાવાળે પૃથવીકાયિક જીવ તે પ્રમાણે બની
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૯૯