________________
શકની પર્યાયવાળા બની ગયા. અહિયાં યાવત્ શબ્દથી “વિજ્ઞાણ પરત્તી' ઈત્યાદિ પદેને સંગ્રહ થયો છે. “તt i સ વિ સેવાચા' તત્કાળ ઉત્પન થયેલ તે દેવેન્દ્ર, દેવરાજ, ઈદ્ર ગંગદત્તની માફક યાવત્ સમસ્ત દુઃખોને અંત કરશે ગંગદત્તથી વિશેષતા કેવળ તેની સ્થિતિમાં જ છે, કેમકે ત્યાં તેની સ્થિતિ બે સાગરેપની થઈ છે. બાકીનું કથન ગંગદત્તના કથન પ્રમાણે સમજવું.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવાન કાર્તિક દેવ તે દેવકથી આયુના ક્ષયથી, ભવના ક્ષયથી અને સ્થિતિના ક્ષયથી ચવીને કયાં ઉત્પન થશે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! તે ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. બુદ્ધ થશે મુકત થશે. અને પરિનિર્વાત થશે અને સમસ્ત દુ:ખેને અંત કરશે. “રેવં મંતે ! રેવં મતે ! ત્તિ' હે ભગવાન્ આપનું આ કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપનું સઘળું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમસવામી તપ અને સંયમથી આ આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા છે સૂ૦ ૨ | જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમિયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકને બીજો ઉદ્દેશક સમાપ્તા૧૮-રા
પૃથ્વીકાય આદિ જીવોં કે અન્તકિયા કાનિરૂપણ
ત્રીજા ઉદ્દેશાને પ્રારંભબીજા ઉદેશામાં કાર્તિક અનગારની અન્તક્રિયાના સંબંધમાં કહેવામાં આવ્યું છે. જેથી ક્રિયાને અધિકાર ચાલુ હોવાથી આ ત્રીજા ઉદેશાનો પ્રારંભ પુષિાદિકની અંતક્રિયા કહેવા માટે કરવામાં આવેલ છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે – તેoi #toi તેf સમ” ઈત્યાદિ
ટીકાર્થ– તેor of તે મgot” તે કાળે અને તે સમયે “રાશિદે નામ તરે ફોરવા’ રાજગહ નામનું ન હતું. “વળો” પપાતિક સૂત્રમાં વર્ણવેલ ચંપાનગરી પ્રમાણે તેનું વર્ણન સમજવું. “જુગણિwe gી આ રાજગહનગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૯૮