SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૫દથી “gવં નિરાકi, gવ તુષ્ટિવં પર્વ મોરા us માલિય, ઘર્વ સંગof સાબિચવ” આ પાઠને સંગ્રહ થયે છે. તેને અર્થ આ પ્રમાણે છે ભૂમીની પ્રમાર્જન કરીને જ બેસવું જોઈએ. યતના પૂર્વક કરવટ (પડખું બદલવું જોઈએ. અંગારદેષ અને ધૂમદેષ વિગેરે વિનાને નિર્દોષ આહાર લે જોઈએ. હિત, મિત, અને મીઠી વાણી બોલવી જોઈએ. ઈદ્રિયસંયમ અને વાણિસંયમનું પાલન કરવું. “તપ of સે ત્તિg” આ પ્રમાણે ધર્મકથા સાંભળવ્યા પછી તે કાતિકશેઠે એકહજાર આઠ વણિકજને સાથે મુનિસુવ્રત ભગવાનના આ પ્રકારના ધર્મના ઉપદેશને સ્વીકારી લીધે “તમાળા તણાં ઘર' પછી તેઓ મુનિસુવ્રત ભગવાનની આજ્ઞાનુસાર તેજ પ્રકારથી વર્તવા લાગ્યા. યાવત્ સંયમમાં યતન રાખવા લાગ્યા અહિં યાવદથી “gવં તદ્દા વિદ્ર, તારિણીયડુ તણાતુયર ત , તદ્દા મારૂ, ત સં સંગમરૂ' આ પાઠ ગ્રહણ થયેલ છે. તેને અર્થ આ પ્રમાણે છે. તે પ્રમાણે યતના પૂર્વક રહેવા લાગ્યા. તે પ્રમાણે યતનાથી બેસવા લાગ્યા. તે પ્રમાણે પડખું યતનાથી ફેરવવા લાગ્યા. તે પ્રમાણે આહાર કરવા લાગ્યા. તે પ્રમાણે નિર્વધ ભાષા બોલવા લાગ્યા. કાર્તિકશેઠે આ પ્રમાણે સંયમનું પાલન કરવાને પ્રારંભ કર્યો. “ of સે ત્તિ સેલી તેમણૂણે સદ્ધિ માટે નાણ' આ રીતે તે કાતિકશેઠ એકહજાર આઠ વણિજને સાથે અને માર બની ગયા. “દિશા” ઈસમિતિથી યાવત્ gar એષણસમિતિથી, આદાન નિક્ષેપણ સમિતિથી ઉચ્ચાર પ્રસ્ત્રવણ ખેલ જલ સિંધાણ પરિષ્કાપન સમિતિથી યુક્ત બની ગયા. મનગુપ્તિ, વચનગુતિ, અનેકાયગુપ્તિ, એ ત્રણે ગુનિયાનું પાલન કરવા લાગ્યા બ્રહ્મચર્ય ગુપ્તિની સારી રીતે આરાધના કરવા લાગ્યા. તેણે પિતાની ઈદ્રીને જીતી લીધી. “તy i ? ત્તિ તે પછી તે કાર્તિક અનાર “મુનિસુવય' મુનિસુવ્રત ભગવાનના તથા૫ અનગ રે,ની પાસેથી સામાયિક વિગેરે ચિૌ પૂવૅને અભ્યાસ કરવા લાગ્યા. તેઓનું અધ્યયન કાર્ય જ્યારે પૂર્ણ થવા આવ્યું ત્યારે “દૂ િવષથ૦” તેઓએ પિોતે ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, વિગેરે તપસ્યા કરી. અહિં ચાવતુ પદથી “રણમટુવાદિ માનવમોહિં તો આ પદોને સંગ્રહ થયે છે. આ રીતે તેઓ “ વહિપુન સુવાવસારૂં બાર વર્ષ સુધી શ્રામસ્યપર્યાયનું પાલન કરતા રહ્યા. અને તે પ્રમાણે પાલન કર્યા પછી તેઓએ મરણ સમયે “માણિag” એક માસની સંખનાનું આરાધન કર્યું તેની આરાધનાથી “ડુિં મત્તારું સાઈઠ ભકતાનું અનશન દ્વારા છેદન કર્યું સાઈઠ ભકતોનું છેદન કરીને આલે ચ કે પ્રતિક્રમ કરીને સમાધિને પ્રાપ્ત કરી અને કાલ સમયે કોલ કરીને સૌધર્મ ક૯પમાં સૌધર્માવલંસક વિમાનમાં ઉપપ તસભામાં દેવશયનીય પર દેવના ઈદ્ર શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૯૭
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy