________________
“મિત્તળાકૂ ઝાવ પરિબળે॰િ' તેએની પાછળ પાછળ તેમેના મિત્ર, જ્ઞાતિ જના, સ્વજના, સબધીજના અને પિરજના તેમજ જ્યેષ્ઠ પુત્રો ચાલતા હતા.
આદર
નડ્ડી લાવ હેમં” તે બધા વિષ્ણુજનો પોતપાતાની પૂર્ણ િ ની સાથે ઘેરથી નીકળયા. તેઓની આગળ આગળ વાજાઓના તુમુલ અવાજ થતા હતા. અહિંયા યાત્રપદથી ‘સવ્વજીવ, સવવઢેળ સવ્વસમાં, સવ્વાदरेणं, सव्वविभूईए, सव्वविभू खाए, सव्वसंभ्रमेण, सन्त्रपुष्पगंधमल्लालंकारेणं, सव्वतुडियस संनिणापणं, महया इड्डीए, महया जुईए, महया बलेणं महया समुदपणं, મચાવતુષ્ટિય-ગમતમાÇવાળ-સંલ-પળવ-૧૮૬-મેડી-ારજડી-વરમુદ્દી, કુડુ, મુય, મુગટુ દુફિનિયોદળાચ' આ પાઠના સંગ્રહ થયા છે. આ તમામ પદ્માની વ્યાખ્યા ઔપપાતિક સૂત્રપર મે' પીયૂષષિ ણી ટીકા બનાવી છે તેમાં જોઈ લેવું તાત્પય એ છે કે— “ન” સઘળા વસ્ત્ર અને આભૂષણેાના પ્રભાવ વડે વહેળ” પેાતાની તમામ સેનાએ વડે પેાતાના સઘળા પરિજના વડે સત્કાર રૂપ સઘળા પ્રયત્ના વડે પેાતાના સમસ્ત અશ્વય વડે તમામ પ્રકારના વઆભરણની શાલા વડે ભક્ત જનિત અત્યંત ઉત્સુકતા વડે સ પ્રકારના પુષ્પ વડે સવ પ્રકારના ગધ દ્રવ્યો વડે સર્વ પ્રકારની માળાએ વડે તેમજ સર્વ પ્રકારના અલકારા વડે સર્વ પ્રકારના વાજીંત્રાના મધુર ધ્વનિ વડે પેાતાની વિશેષ પ્રકારની ઋદ્ધિ વડે પેાતાની વિશેષ પ્રકારની વ્રુતિ વડે પેાતાની વિશેષ પ્રકારની સેના વડે પેાતાના વિશેષ પ્રકારના પરિજના વધુ એક સાથે વગાડવામાં આવતા વાજાઓના મનાહેર મહાધ્વની વર્ડ શખ, પશુવ, પટહ, ભેરી ઝલ્લરી, ખરમુડી, હુડુક મુરજ મૃદંગ અને દુંદુભિના નિર્દોષની પ્રતિધ્વનિ વડે કહેવાના ભાવ એ છે કેઆ રીતે તે બધા વિષ્ણુજને અનેક પ્રકારની ઋદ્ધિ અને સમૃદ્ધિથી ચુકત થઇને તેમજ વાજાઓના અત્યત અવાજો સાથે જરાપણ વિલમ્બ કર્યા વિના તે કાર્તિક શેઠે પાંસે આવ્યા. ‘તદ્ નં છે ત્તિ કેંટ્રી તે પછી કાતિ કશેઠે વિત્તું’વિપુલ પ્રમાણુમાં અશન, પાન, ખાદિમ અને સ્વક્રિમ એરીતના ચાર પ્રકારના આહાર તૈયાર કરવીને-એટલે કે સેાળમાં શતકના પાંચમાં ઉદ્દેશામાં વર્ણવેલા ગગદત્ત ગાથાપતિ પ્રમાણે બધું કતવ્ય કરીને યાવત્ મિત્ર, જ્ઞાતિ, સ્ત્રજન, સબંધી, પજિન અને જયેષ્ઠ પુત્ર જેની પાછળ પાછળ ચાલી રહ્યા છે અને તે એક હજાર આઠ વિક્ષને પણ જેની પાછળ પાછળ ચાલી રહ્યા છે, તેમજ જેની આગળ વાજાઓના અવાજ થઈ રહ્યો છે, એ રીતે પેાતાના પૂગૢ વૈભવની સાથે ‘દૃષિળાપુરે નયરે” હસ્તિનાપુર નગરની ખરેખર વચ્ચોવચ્ચથી (રાજમાથી) નીકળયો. અને જયાં તે સહસ્રામ્રયન નામનુ ઉદ્યાન હતુ ત્યાં તે પાંચેં ત્યાં પહોંચતાં તેણે ભગવાન મુનિસુવ્રતના છત્રાદિરૂપ તીથ કરના અતિશયા (ચિહ્નો) ને જોય. તેને જોઈને તેણે પાંચ પ્રકારના અભિગમથી ભગવાનને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી, નમસ્કાર કર્યાં, વદંના નમસ્કાર કરીને તે પછી તે બન્ને હાથ જોડીને તેઓની પર્યું`પાસના કરવા લાગ્યા. પયું`પાસના કરીને તે પછી તેણે
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
""
૧૯૫