________________
કાર્તિક શેઠે “3 રામgaહુરર્ષ પૂર્વે વાણી” તે એક હજાર આઠ વણિક જનેને આ પ્રમાણે કહ્યું “s of tવાળિયા ! તમે” હે દેવાનુપ્રિયે! જે, તમે બધા “સંસારમયુવા મીયા મમરા” વાસ્તવિકપણે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલા છે, અને જન્મ મરણના દુઃખાથી ત્રાસી ગયા છે ? અને તેજ કારણથી “ના સદ્ધિ મુળિસુ વચ૦ નાવ પત્રય મુનિસુવ્રત પાસે મારી સાથે દીક્ષા લેવા ચાહતા હે તે “નં જરછ જો તુમે દેવાણgિar હ દેવાનુપ્રિયા ! તમે બધા “સાસુ gિ ” પોતપોતાને ઘેર જાઓ અને “વિષઢ કલvi૦ કાર વાવા” વિપુલ પ્રમાણમાં અશન-ચાવતુ– ચારે પ્રકારના આહાર તૈયાર કરાવો અને તે પછી “મિરાના લાવ નેપુત્તે શુ કg” મિત્રો જ્ઞાતિજને યાવતું સ્વજનો સંબંધીજનેને આમંત્રિત કરો. અને પિતાતાના મોટા પુત્રને પોતપોતાના કુટુંબમાં સ્થાપે. “કત્તા તે નિત્તના લાવ નેપુત્તે બાપુwg” તે પછી તે મિત્રજનેને જ્ઞાતિજનોને અને
જ્યેષ્ઠ પુત્રને પૂછો “બાપુ છેરા” પૂછીને “પુરિણaggવાહિનો રીવાળો gggg” એક હજાર પુરૂષ જેને ઉપાડી શકે તેવી પાલખી પર બેસો “કુહિ નરનારૂ ઝાવ પરિઝળof પુત્તેહિ” તેમાં બેસીને મિત્ર જ્ઞાતિ વિગેરે જનેએ અને જયેષ્ઠ પુત્રથી “મનુષ્પમાળમા” જેને માર્ગ અનુગમ્યમાન છે. અર્થાત તે બધા જેની પાછળ પાછળ જઈ રહ્યા છે એવા તમે “દવારી પિતાપિતાના પૂર્ણ વૈભવ સાથે “જાવ : સ્ત્રી જેવ” વાજાઓના તમલનાદ પૂર્વક જહદીથી “મમ વંતિયં કદમવ” મારી પાસે આવે. કહેવાનું તત્પર્ય એ છે કે તમે બધા પિતા પોતાના મિત્ર વિગેરેને અને પિતપોતાના
યેષ્ઠ પુત્રને તમારા સ્થાને મૂકીને તે પછી તેઓને દીક્ષા લેવાના વિષયમાં પૂછીને તે પછી પાલખીમાં બેસીને જલદીથી મારી પાસે આવો “agi Rામ” કાતિક શેઠના આ કથનને તે એક હજાર આઠે વણિકજનોએ વિનય પૂર્વક સારી રીતે સ્વીકારી લીધું, “gfghત્તા” સ્વીકારીને મેળેa ના ર” તેઓ પિતપતાને ઘેર ગયા. “વાછિત્તા વિરું ગાવ વવવવ
* ઘેર જઇને તેઓએ વિપુલપણાથી ચારે પ્રકારને આહાર તૈયાર કરાવ્યું. “=+વવેત્તા ઉત્તરારૂ” અશન, પાન, ખાદિમ અને હવાદિમ એ પ્રકારના ચારે આહારને તૈયાર કરાવીને “મિત્તારૂ કાર પુરો ખેડૂપુત્તે
gવે તિ” તે બધા મિત્ર, જ્ઞાતિજનેની સાથે તેઓએ પિતાપિતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપિત કર્યા. “ઝવેત્તા હૈ મિત્તના કાર નેપુર ગાપુર કુટુંબમાં તેઓને જ્યેષ્ઠ પુત્રને સ્થાપીને પછી તેઓએ દીક્ષા લેવાની બાબતમાં પોતપોતાના જયેષ્ઠ પુત્રને અને જ્ઞાતિજન વિગેરેને પૂછ “પુછેત્તા” પૂછીને “પુરિસરાવાહિળીઓ સીવાકો સુરતિ” બેસીને
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૯૪