________________
ઉપદેશ સાંભળ્યે છે. સેવિ ચ ધમેષ્ઠિ પદ્ધિષ્ઠિત્ મિહ” તે ધમ મને ઈષ્ટ હિતકારક લાગ્યે છે. પ્રતીષ્ટ વારવાર મારી રૂચિ તે ધમને ગ્રહણ કરવા માટે મને પ્રેરણા કરે છે, અભિરૂચિત-હું ચાહું' છું કે ઘણી જ જલદીથી હું આને સ્વીકારી લૐ” “તપ્રજ્ઞદ્દ દેવાજીવિયા ! સંસાર મયુોિ જ્ઞાન યામિ” તેએની પાંસેથી ધમ દેશના સાંભળીને હું મા સંસારમાં હવે રહેવાથી ભયભીત ખન્યા છું. જેથી હુ' યાવત્ પ્રત્રજીત થવાને ચાહું છું. અહિયાં યાવત્ પદથી એ બતાવ્યું છે કે હે દેવાનુપ્રિયે હું તે ભગવાન પાસેથી અભિષત ધર્મના ઉપદેશ સાંભળીને સ‘સારના ભયથી ઉદ્વિગ્ન યાવત્ જન્મ-મરણથી ભયભીત થયા છું. જેથી આ સ'સાર છેડીને મુનિસુવ્રત પાસે સથમ ધારણ કરીશ. તું તુમેળ રેવાનુપ્પિયા! જિં રેહ ઉર્જા વવશ્વ' પરંતુ હે દેવાનુપ્રિયે ! તમે બધા શું કરવા ધારો છે? શું વ્યવસાય કરશે ? ફ્રિ મે ચિફન્નિશ્ 'િ મેં આમથે'' આપની હૃદયની શું અભિલાષા છે? આપનામાં શુ શક્તિ છે ? અર્થાત્ હુ' સંસારને છેડીને દીક્ષા ધારણ કરીશ તે પછી આપ ખન્ના શુ' કરશે ? આપ સૌમાં એવી તાકાત છે? કે તમા સૌ મારૂં અનુકરણ કરી શકે ? તે શુ તમા સૌ મારી સાથે જ રહેવા ઇચ્છે છે ? કે અહિં સ’સારમાં જ રહેવા ઇચ્છે છે ? ‘તદ્ ા ત નેમટ્રસÄ વિત ઋત્તિય સેટ Ë ચી” કાર્તિક શેઠનુ આ પ્રમાણે કહેવું સાંભળીને તે એક હજાર આઠે વણિકશનાએ તેને કહ્યું કે “નર્ ળ ફ્વાળુવિચા” હે દેવાનુપ્રિયે ! જે આપ સંભ્રમયુવિા’’ સ'સારના ભયથી ઉદ્વિગ્ન થઇ રહ્યા છે અને “જ્ઞાવ વ્વસંતિ’” યાવત્ સ’સાર છેડીને દીક્ષા ગ્રહણ કરા છે. અહિં’ યાવપદથી ‘મીતા ગન્મમળાÄાં મુનિસુવ્રતસ્ય અન્તિ” આ પદે સમડુ થયેા છે. તે ગન્ત્યેવાળુ ચા”હે દેવાનુ પ્રિય ! અમેાને “ િહંળે વા' આપના શિવાય ખીજુ શું અવલમ્બન છે? આવારે વ” શુ આધાર છે? અર્થાત્ સહારા ખીો શુ છે ? પક્રિયધા વા” શુ પ્રતિખંધ છે? કે અમને કોણ રેકતાર છે? કે જેથી અમે બધા આ સસારમાં રહી શકીએ ? જેથી અદ્દે વ વવાળુખિયા” હૈ દેવાનુપ્રિય ! અમે પણ “સંસારમયુવિશાલસમળાળ” સ`સાર ભયથી ઉદ્વિગ્ન બન્યા છીએ અને જન્મ મરણના દુઃખાથી ત્રાસી ગયા છીએ તેથી વષાણુવ્વિર્ણદ્ सद्धि मुनिसुव्यस्थ अरहओ अंतियं मुडा भवित्ता आगाराओ अणगारियं પવચાઓ” આપ દેવાનુપ્રિયની સાથે જ મુનિસુવ્રત અર્હતની પાસે સુ'ડિત થઈ ને આ ગૃહુસ્થ વસ્થાના ત્યાગ કરીને અનગાર અવસ્થાને ધારણ કરીશુ. “સર્ગ કે ત્તિવ્ સેટો” તે બધા વિકજનાનું એવું કથન સાંભળીને તે
6:
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૯૩