________________
નિ ” હે ભગવન આપે જે પ્રમાણે કહ્યું છે યાવતુ નિગ્રંથ પ્રવચન તે પ્રમાણે જ છે. અહિયાં ચાવત્ શબ્દથી “સા િof મંતે” એ વાક્યથી આરંભીને “અદમ i મરે! નિnઈ જાવચળ આ પાઠ ગ્રહણ થયે છે. અને તે પાઠ “કાર”થી “તુ વય” અહિં સુધી લીધેલ છે. અહિયાં જે યાવત્પદ આપેલ છે. તેનાથી “તમે મરે! ગવરમેયં મંછેરૂરિયાં અંતે! હરિઝમેયં મને !” આ પદેને સંગ્રહ થયો છે. “જવર કાજુષિા ” હે દેવાનું પ્રિય ! “નામદૂતરૂં આપુછામિ’ હું એક હજાર આઠ વણિક જનને પૂછું છું અને તેઓને પૂછીને “ પુરૂં કુટું વેનિ” જેષ્ઠ પુત્રને મારા સ્થાને કુટુંબનું ભરણપોષણ કરવા માટે સ્થાપું છું “ ન કહ્યું રાજુનિયા ઘંતિ પકવવામ” તે પછી ત્યાંથી આવીને હું આપ દેવાનું પ્રિયની પાસે દીક્ષા લેવા ચાહું છું. આ પ્રમાણે કાર્તિક શેઠનું કહેવું સાંભળીને “રાપુરું રેવા ગુપિયા મા વહિવર્ષ દર” હે દેવાનુપ્રિય જે પ્રમાણે તમને સુખ લાગે તે પ્રમાણે કરે. પરંતુ કલ્યાણના માર્ગમાં આવવામાં વિલંબ ન કરો એ પ્રમાણે પ્રભુએ તેને કહ્યું. સૂ. ૧ છે
કાર્તિકશેઠ કાદીક્ષા ગ્રહણ આદિ કાનિરૂપણ
કાતિક શેઠની દીક્ષા વિગેરે વિષયની વક્તવ્યતા
રે ત્તિ સેટ્ટી” ઈત્યાદિ ટીકાર્થ_“au છે શત્તિ શેટ્ટી” તે પછી તે કાર્તિક શેઠ કાવ નિરામ” યાવત્ પદથી મુનિસુવાળે કાચા ઘર્વ યુ વાળે તુ चित्तमाणंदिए पीइमणा, परमसोमणस्सिए हरिसपसविसप्पमाणहियए, मुणिसुव्वयं अरहं वंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता मुणिसुव्वयस्स अंतियाओ સારંવાળા ” એ પાઠને સંગ્રહ થયેલ છે. તેને અર્થ આ પ્રમાણે છે. મુનિસુવ્રત ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે તેના મનમાં અત્યંત આનંદ થયે હર્ષ અને સંતોષ થયે. મનમાં પ્રેમ છવાઈ ગયો, અત્યંત અનુરાગથી તેનું મન ભરાઈ ગયું અપાર હર્ષથી તેનું હૃદય ઉછળવા લાગ્યું તે પછી તેણે મુનિસુવ્રત ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને મુનિસુવ્રત ભગવાન પાસેથી ઉઠીને સહસ્ત્રાપ્રવન ઉદ્યાનથી બહાર નીકળે. આ રીતે તે કાર્તિક શેઠ મુનિ સુવ્રત અહંત પાસેથી ઉઠી તે સહસ્ત્રાગ્ર વનમાંથી બહાર નીકળે, બહાર નીકળીને “નેક ફરિચણા, નરે” જ્યાં હસ્તિનાપુર નગર હતું. અને “નેગેર કાળ તેમાં જ્યાં પિતાનું ઘર હતું. “તે સવાઘછછું” ત્યાં તે આવ્યો. “જ્ઞાનછિત્તા તેમણë સરવે ત્યાં આવીને તેણે એક હજાર આઠ વણિક જનેને બોલાવ્યા “વિત્તા પર્વ વાણી” બેલાવીને તેઓને તેણે આ પ્રમાણે કહ્યું. “વં રેવાશુદિયા મા મુળિયુષણ શાક અંતર વમે નિસંતે” હે દેવાનુપ્રિયે મેં મુનિસુવ્રત અહંતની પાસેથી ધર્મને
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૯ર