SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ કર્યું છે. જેથી તે બધું જ પ્રકરણ અહિયાં પણ ગ્રહણ થયેલ છે તેમ સમજવું જે તે પ્રકરણમાં અને આ મુનિસુવ્રતના પ્રકરણમાં કંઈ પણ વિશેષપણું હોય તે તે ફક્ત નગર–અને ઉદ્યાનની બાબતમાં જ છે. મહાવીર પ્રભુનું આગમન રાજગૃહનગર અને ગુણશિલક ઉદ્યાનમાં કહેલ છે. અને મુનિ સુવ્રતનું આગમન હસ્તિનાપુરનગર અને સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં કહેલ છે. જેથી ત્યાં કહેલ બધું જ કથન અહીં પણ કરી લેવું. “વાવ પરિણા પsgવારા યાવત મુનિસુવ્રત અતનું આગમન સાંભળીને પરિષદા–નગરથી નીકળી તેણે મુનિસુવ્રતને વંદના કરી નમસ્કાર કર્યા પ્રભુએ તેને ધર્મને ઉપદેશ આપે પરિષદાએ તેઓની પર્ણ પાસના કરી “agળ ત્તિ શેરી” તે પછી તે કાતિક શેઠ “મીરે જાણ ઢઢઢે તમાળે હતુટ્ટ” પ્રભુના આગમન રૂપ કથા જાણી ત્યારે તે હષ્ટતુષ્ટ અને આનંદયુક્ત ચિત્તવાળો થયો, પ્રીતિયુક્ત ચિત્તવાળે થયે અત્યંત સૌમનસ્થિત થયા. “પર્વ નાવ સમસણ સુરંત સર નિરો” અગિયારમાં શતકમાં સુદર્શન શેઠના સંબંધમાં કહેવામાં આવેલ છે તે જ પ્રમાણે તે કાર્તિક શેઠ પણ મુનિસુવ્રત પ્રભુને વંદના કરવા નીકળ્યા. “કાવ પકગુનાસરુ” તેણે યાવત્ પ્રભુની પર્યું પાસના કરી. અહિં યાવત પદથી–“નાના િનવા રિતિવસ્ત્ર કૌચાન્ન પ્રતિનિकामति प्रतिनिष्काय पादविहारचारेण हस्तिनापुरं मध्यं मध्येन निर्गच्छति, निर्गत्य यत्रैव सहस्राम्रवनमुद्यानं यत्रैव मुनिसुव्रतोऽर्हन् तत्रैव उपागच्छति, उपागत्य पंच भिगमपूर्वकं मुनिसुव्रतं हस्तत्रि कृत्वः आदक्षिणप्रदक्षिणं कृत्वा त्रिवि ઘણા મનોવાંચિયા વર્ષવારના પૂજાર' આ કથન ગ્રહણ થયું છે. આને અર્થ સ્પષ્ટ છે. “તણ કુળિયુવા રહ્યા” તે પછી મુનિસુવ્રત અહં તે “ત્તિચર ટ્રિ” કાર્તિક શેઠ તેમજ ત્યાં આવેલ તે પરિષદાને “મer ઝાર પરિણા પરિવા” ધર્મદેશના આપી. ધર્મદેશના સાંભળીને તે પછી કાર્તિક શેઠ મુનિસુવ્રત પાસેથી ધર્મનું શ્રવણ કરીને યાવત્ પરિષદ પિતપોતાના સ્થાને પાછી ગઈ “ago #ત્તિ શેટ્રી મુનિgવચરણ અંત્તિ વોરા રિશ્ન” અને તેને હદયમાં કરીને “તુટ્ટ, લઠ્ઠાણ ” તે ઘણે જ હુષ્ટતુષ્ટઅને આનંદ ચિત્તવાળે થશે અને પિતે જ પોતાની જાતે જ તે સ્થાનથી ઉઠ્યો અહિયાં “ત્રીતિમત્તા વામનનનચિત્તો સુવારિસર્ષર્ દશ” આ પદે પણ સમજવા. “gિa sa pવં વાણી” તેણે ઉઠીને મુનિસુવ્રત અહંન્તની આદક્ષિણ પ્રદક્ષિણા પૂર્વક વન્દના કરી નમસ્કાર કર્યા વન્દના નમસ્કાર કરીને તે પછી તેણે પ્રભુને આ પ્રમાણે કહ્યું “ss gવચં અંતે! હરિ બં भंते ! निम्गंथं पावयणं' पत्तियामि णं भंते ! निगथं पावयणं, अब्भुमि गं भंते । શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૯૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy