SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મસળે છે, તેજ પ્રમાણે આ કાર્તિક શેઠની સહાયતા લઈને તેનુ' સમસ્ત કુટુંબ મંડલ ખળાના ધાન્ય પ્રમાણે બધા ક બ્યાનું વિવેચન કર્યાં કરતા હતા. તેમજ આ કાતિક શેઠ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણુની માફક પ્રમાણુરૂપ હતા. કેમકે તેણે વિચારેલ અથ ખરાખર તેજરૂપે થતા. તથા બધા કાર્યોમાં લેાકાના ઉપકારી હતા-તેથી તેઓના તે આધાર હતા જેવી રીતે આધેય (પદાથ) ને અધાર ઉપકારી હોય છે. આપત્તિરૂપ ખાડમાં પડવાવાળા મનુષ્યને દારીની માફક આલમ્બનરૂપ હતા. કેમકે તેને તે આપત્તીરૂપ ખાડામાંથી પડવા દેતા ન હતા. જેમ આખા બહારના પદાથ બતાવે છે. તેજ પ્રમાણે તે પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિષયરૂપ પદાર્શ તેઓને સમજાવતા હતા. તેથી તેઓને આંખની માફક આંખરૂપ હતા. મેથીથી આરલીને ચક્ષુ સુધીના શબ્દોમાં ભૂત શબ્દ જોડવાથી કાતિકશેઠ મેષીભૂત હતા. એધી જેવા હતા. વગેરે અથ સમજી લેવા, આ કાધિશે સકાય વર્ષોંપક અર્થાત્ પારકરનાર પણ હતા આ રીતે રાજપ્રશ્નીય સૂત્રમાંનું આ પ્રકરણ અહિ'યાં સમજવુ' ઊમટ્ઠલદલાલ અચલચ દુ'વરલ' આ કા`િકશેઠ એક હજાર આઠ કિજનેનુ' અને પેાતાના કુટુંબનુ’ ‘ફેવ’ ઋષિપતિપણું ‘જ્ઞાવ વારેમાળે વાઢેમાળે કરતા થકા યાવત્ તેએનું પાલન પાષણ કરતા સમળોવાર શ્રમણુજનાની ઉપા સના કરવામાં તત્પર રહેતા હતેા. આ રીતે તે શ્રાવકપણાને સારી રીતે દ્રીપા વતે. અહીં યાવપદથી વોરેવર્ષ સમિત્તે મત્ત મહત્તરનું બાળાસર મેળાવર' આ પદોના સગ્રહ થયા છે. અર્થાત્ પુરૂનુ અધિપતિપણુ સ્વામીપણું મહાન્ પશુ અતિમહાપણુ અને સેનાપતિપણાને નિભાવતા. ‘દ્વિચલીયાગીને ગાય વિર' કાતિ કશેઠ જીવ અને અજીવના તત્વના સ્વરૂપને જાણવાવાળા હતા અહિયાં પણ યાવત પદથી ‘ઉધવુચવાવ:' એ વાકયથી આરભીને 'अस्थिमज्जा प्रेमानुरागरकः, यथा प्रतिप्रहितैः तपः कर्मभिः आत्मानं भावयन् ' અહી સુધીના પાઠ ગ્રહણ થયેલ છે. આ પાઠની વ્યાખ્યા બીજા શતકના પાંચમાં ઉદ્દેશામાં તુંગિકા નગરીના શ્રાવકના વર્ણનમાં કરેલ છે. તે ત્યાંથી જોઇ લેવી. તેન જાઢેળ તેાં સમાં' તે કાળે અને તે સમયે ‘મુનિસુવર્ રા આવિગરે મુનિસુવ્રત નામના અર્હત્ જેવા પેાતાના શાસનકાળમાં ધમના આદિ કર્તા હતા. નન્હા કોલમસદ્ તદેવ જ્ઞાન સમોચ' સાળમાં શતકના પાંચમા ઉદ્દેશામાં કહેલા પ્રકાર પ્રમાણે અહિયાં આવ્યા. સેાળમાં શતકમાં પણ ‘લાવ' પદને ઉલ્લેખ કરેલ છે. તેથી ત્યાં પણ પહેલા શતકના પહેલા ઉદ્દેશામાં આવેલ પાંચમાં સૂત્રની ટીકામાં વઘુ વેલ મહાવીરસ્વામીના પ્રકરણને શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૯૦
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy