SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ છે, અને આગમનને પ્રકાર બતાવેલ છે. એ જ પ્રમાણે તે સઘળું કથન અહિં પણું સમજવું કે પોતાના અવધિજ્ઞાન દ્વારા જ બુદ્વીપમાં સુધર્મ સભામાં બિરાજમાન પ્રભુને જ્યારે જેયા, ત્યારે જોઈને તે જ સમયે શકે ત્યાં આવ્યો. સોળમાં શતકના બીજા ઉદેશામાં શકની સાથે તેને આભિગિક દેવનું આગમન ભગવાન પાસે કહ્યું નથી. પરંતુ અહિયાં તે કહ્યું છે એ જ વાત “નવ ગરથ આમિઝોળિયા વિ રિથ” આ પાઠથી પ્રગટ કરેલ છે. “ગાવ જી gવ નpir aaહરૂ અહિં આવીને તેણે બત્રીસ પ્રકારની નાટવિધિ બતાવી “વત્તા વાર હિg નાટયવિધિ બતાવીને તે શક પાછે ગમે તે પછી “મત્તિ મળવું જોશે હે ભગવન એ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ “રામ માવે મહાવીર સાવ ઘઉં જવાણી” શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીને યાવતું આ પ્રમાણે પૂછયું. અહિયાં યાત્પથી “, રમતિ, વરિયા, રમચિત્રા” ઈત્યાદિ પદે ગ્રહણ થયા છે. “કા તથા વાળ૪ તા હાર્દૂિતો” ત્રીજા શતકમાં ઈશાનેન્દ્રના વિષયમાં નાટ્યવિધિના દર્શન પ્રકરણમાં કૂદાકાર શાળાનું દષ્ટાંત બતાવેલ છે. તે જ પ્રમાણે તે દષ્ટાંત અહિયાં પણ સમજવું. તેમ જ ત્યાં ગૌતમ સ્વામીએ ઈશાનેન્દ્રના પૂર્વભવ સંબંધી પ્રશ્ન કરેલ છે, તેજ પ્રમાણે તેવી જ રીતને પ્રશ્ન અહિ પણ શકને ઉદ્દેશીને કરી લે. આ સઘળો ત્રીજા શતકનો વિષય અહિયાં “નાર મિતમાળા” યાવત્ પૂર્વ ભપાત પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ છે.–આ પાઠ સુધી ગ્રહણ કરે. અહિયાં યાવત્પદથી “જા વિશ્વા વિઢિ વિશ્વ રેasg૬, ૪ઢા પત્તા” વિગેરે પદ ગ્રહણ કરાયા છે. “મા!” હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધન કરીને “મળે મારૂં મહાવીરે મા નો પર્વ ચાલી” શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું—તે ક વીરે વીવે મારી વારે સ્થિનાપુરે નામ ન હોય તે કાલે અને તે સમયે તે જંબુદ્વીપ નામના મધ્યદ્વીપમાં ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. “gorગો” તેનું વર્ણન ચંપાનગરીના પ્રમાણે સમજવું. “સારવાળે વજ્ઞાને તેમાં સહસામ્રવન એ નામનું ઉદ્યાન હતું. “gooો” પૂર્ણભદ્ર ચિત્યની માફક તેનું વર્ણન સમજવું. “ત્તરથ થં સ્થિriyજે નરે” તે હસ્તિનાપુર નગરમાં ત્તિજી નામં રેફ્રી જીવણ કાતિક નામને શેઠ રહેતું હતું. “બ કાર સામૂ” તે ઘણે જ ધનવાન હતા. યાવત્ અપરીભૂત-કેઈથી પરાજય ન પામે તે હતે. અહિયાં યાવત્ પદથી બહુ ધન, ધાન્ય, ગાય, ગાવેલક વિગેરેથી યુક્ત હતો. “Hદુકન” આ પદોને સંગ્રહ થયેલ છે. “જેમ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૮૮
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy