________________
તેનું અંતે ! એવં મતે ! ત્તિ' હે ભગવન્ આપ દેવાનુપ્રિયે જે કહ્યુ છે તે અધુ' સત્ય જ છે. હે ભગવાન્ આપનું તે સઘળું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી. નમસ્કાર કર્યો વન્દના અને નમસ્કાર કરીને પછી તેએ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પાતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા !! સૂ૦ ૨૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર’’ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના અઢારમા શતકના પહેલેા ઉદ્દેશે। સમાસ ૫૧૮-૧॥
કાર્તિકશેઠ કે ચરમત્વ કા નિરૂપણ
ખીજા ઉદ્દેશાના પ્રારંભ—
અઢારમાં શતકના પહેલાં ઉદ્દેશાના અંતમાં વૈમાનિક દેવની તદ્ભાવની અપેક્ષાથી ચરમતા અને અચરમતા પ્રકટ કરવામાં આવી છે. હવે આ બીજા ઉદ્દેશામાં જે વૈમાનિક વિશેષ જે ભાવથી ચરમ થાય છે તે જ ભાવના સબબંને લઈને કાર્તિક શેઠનુ ચરમપણુ ખતાવવામાં આવે છે.
ટીકા-નેળ હાઢેળ તેાં ભ્રમાં તે કાળે અને તે સમયે વિજ્ઞાદ્દા નામ નચરી રોસ્થા' વિશાખા નામની નગરી હતી. ‘વન્તો' ઔપપાતિપ સૂત્રમાં વધુ વેલ ચપાનગરી પ્રમાણે આ નગરીનું વર્ણન સમજવું. વદુવ્રુત્તિ' તેમાં મહુપુત્રિક નામનું ઉદ્યાન હતુ. ‘વનો’પૂર્ણભદ્ર ઉદ્યાન પ્રમાણે આનુ' પણ વણુન સમ જવું' ‘પામી અમોરà' મહાવીર સ્વામી તે ઉદ્યાનમાં પધાર્યો બાવ પખ્તુન્નાä' પરિષદ તેમને વ ́ઢન કરવા આવી પ્રભુએ તેએને ધમ દેશના સાંભળાવી ધમ દેશના સાંભળીને પ્રભુને વંદના નમસ્કાર કરીને પરિષદૂ પાતપાતા સ્થળે પાછી ગઈ તે પછી ગૌતમસ્વામી પ્રભુની પયુ પાસના કરતા હતા તે સમયે ‘સેળ વાઢેળ તેનું સમાં' તે કાલ અને તે સમયે ‘સળે રવિર રચાયા વગવાળીપુર'' દેવેન્દ્ર દેવના ઇન્દ્ર દેવરાજ વાપાણી પુર'દર એવા શક “Ë ના સોજામસદ્ વિતિય ક’સેળમાં શતકના ખીજા ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યુ` છે, તે કથન પ્રમાણે ન્ગેિાં બાળવિમાળેાં ક્રિન્ચ યાન વિમાનપર એન્રીને ‘બ્રાવો' સર્વ પ્રકારની ઋદ્ધિવાળા થઈને આશૈ. સેાળમાં શતકના ખીજા ઉદ્દેશામાં જે પ્રમાણે શક્રના સ્વરૂપનું વર્ણન કર્યુ” છે. અથવા શક્રેના આગમનનું કારણ પ્રગઢ કર્યુ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૮૭