________________
હોય છે. અહિયાં યાવત્પદથી મનેગી અને વચનગીનું ગ્રહણ થયું છે.
શો જોજે અપિ” જે જીવને મને યોગ વિગેરે જે પેગ હોય છે. તેને તેજ યોગ કહે “નોની ના નો સન્ની નો સની’ ચૌદમાં ગુણસ્થાનનાં રહેલા જીવને અગી કહ્યા છે. આ અગી જીવપદમાં અને સિદ્ધપદમાં અચરમ છે. અને મનુષ્ય પદમાં ચરમ છે. “શાળારોપત્તો નારોજaોર ક અારો સાકારો પગ યુકત અને અનાકારે પયુક્ત જીવ અનાહારક પ્રમાણે જીવ પદમાં અને સિદ્ધપદમાં એકવચન અને બહુવચનમાં ચરમ હોતા નથી. પરંતુ અચરમ છે. અને બીજે કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ છે. “ો કાર નjaો કહાં ગાફારો સવેદક યાવત નપુંસક વેદક આહારક પ્રમાણે કદાચિત્ ચરમ છે. અને કદાચિત્ અચરમ છે. અહિં વાવ—દથી સ્ત્રી પુરૂષ વેદનું ગ્રહણ થયું છે. “વેરો હા કાણા વેદક જીવપદમાં અને સિદ્ધપદમાં ચરમ નથી પરંતુ અચરમ છે. મનુષ્યપદમાં અદક કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ છે. સીરી ના
ફાળો” સશરીરી યાવત્ કામણ શરીરી આહારક પ્રમાણે અહિ યાત્પદથી દારિક, વૈક્રિય, આહારક, તેજસ આશરીરે ગ્રહણ થયા છે. સરીરી, આહાર પ્રમાણે કોઈવાર ચરમ અને કેઈવાર અચરમ હોય છે. “નાં ૪૪ અરિજી જે જીવને જેવું શરીર હોય છે, તે જીવને તેવા શરીરના સંબંધથી જ ચરમપણું અને અચરમપણું સમજવું. “અરૂરી કા નો મવવિદ્ધિા ને અમરસિદ્ધિયો’ અશરીરી નોભવસિ. બ્રિક અને ને અભાવસિદ્ધિક પ્રમાણે બધા પદોમાં ચરમનથી પરંતુ અચમજ છે. ‘વંદું પરકીર્દિ પં િવકાત્તી =હા કારણો’ આહારક પ્રમાણે પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્ત જીવ અને પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્તજીવ કોઈ. વાર ચરમ અને કઈવાર અચરમ હોય છે. “વસ્થ imત્તપુદુ મfજરxr બધા પદોમાં એકવચન અને બહુવચનને આશ્રય કરીને દંડક બનાવી લેવા જુમાં ૪૪arriણા” આ લક્ષણ ગાથા ચરમપણું અને અચરમપણાની સંગ્રાહક છે. જો કે ઈત્યાદિ જે જીવ અને નારકાદિ જીવપણાને અને નારકાદિ ભાવને ચાહે તે પતિત ન હોય કે પતિત હોય ફરીથી પ્રાપ્ત કરશે તે જીવ વિગેરે તે ભાવની અપેક્ષાથી અચરમ હોય છે. તથા જે જીવાદિના જે. જીવાદિરૂપ ભાવની અપેક્ષાથી અત્યન્તવિયેગ-સર્વથા વિરહ હોય છે. તે જીવાદિ તે ભાવની અપેક્ષાથી ચરમ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૮૬