SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ઈત્યાદિ હે ગૌતમ? બધા જ જીવપણાના પર્યાયથી “નો રિમા, બારમા ચરમ નથી પણ અચરમ છે. કેમકે તે પિતાના જીવપણાની પર્યાયને કઈવખત છેડતા નથી. એજ રીતે “નૈયા રિમા વિ વરિમા વિ' સઘળા નૈવિકે ચરમપણ છે. અને અચરમપણ છે. જે નારક નરકથી નીકળીને ફરીથી નરકગતિમાં નહીં જતાં મુકિતમાં જાય છે. જેવી રીતે શ્રેણિકને જીવ, હવે નરકથી નીકળીને મોક્ષમાં જશે તેવા નારકે નારકભાવથી ચરમ છે. અને જેઓ આવા નથી. તે નારકે તે ભાવથી અચરમ છે. “gવં કાર રેાિચા આજ પ્રમાણે ચરમપણું અને અચરમપણું વૈમાનિક સુધીના બધા જીવોમાં પણ સમજવું. “વિદ્ધા જ કા' જીની માફક સિદ્ધો હમેશાં અચરમ જ જે તેમ સમજવું. કેમકે જે રીતે જીવ પિતાની જીવ પર્યાયથી કેઈપણ સમયે રહિત થતા નથી. એ જ રીતે સિદ્ધપણ પિતાની સિદ્ધપર્યાયથી કેઈપણ સમયે છૂટવાના નથી તેથી તેઓ અયરમ છે, આહારદ્વાર–‘બાહૃાાણ' ઈત્યાદિ આહારક એકવચનની અપેક્ષા એ બધા જ ચરમ છે. અને કદાચિત્ અચરમ છે. જે આહારક માક્ષગતિએ જશે તે ચરમ છે. જે મોક્ષગતિ નહીં પામે તે અચરમ છે “પુત્તે 1 રિમા લિ અરાિ અને બહુવચનથી પણ તેજ પ્રમાણે છે તેમ સમજવું. “અખાણાનો જીવો સિદ્ધો, પત્તા ઉર પુકુળ જિ નો રિમો નો રિનો આહારક જીવ અને સિદ્ધ એક વચનની અપેક્ષાથી અને બહુવચનની અપેક્ષાથી–બનેમાં ચરમ નથી પણ અચરમ જ છે. અર્થાત અનાહારક ભાવપણાથી જીવ અને સિદ્ધ બેઉને અચરમ એટલા માટે કહ્યા છે કેતેઓની અનાહારક અવસ્થા અપર્યવસિત હોય છે, અહિયાં સિદ્ધ અવસ્થાવાળા જીવ જ ગ્રહણ થયાં છે. અનાહારક જીવ અને સિદ્ધ એ બને એકવચનથી અને બહુવચનથી ચરમ નથી પરંતુ અચરમ જ છે. અનાહારક જીવ અને અનાહારક સિદ્ધ એ રીતે બે આલાપક બને છે. “રેવળg praggi =હા નાટ્ટા” બાકીના સ્થાનમાં-નારકાદિપમાં -એક વચન અને બહુ વચનથી આહારકોના વિષયમાં જે પ્રમાણે કદાચિત્ ચરમતા અને કદાચિત્ અચરમતાનું કથન કર્યું છે તે જ પ્રમાણે જે જીવ નારકાદિપણાથી અનાહારક અવસ્થા ફરી પ્રાપ્ત નહીં કરે તે ચરમ છે. અને અનાહારક અવસ્થા જે ફરીથી પ્રાપ્ત કરશે તે અચરમ છે. ૩ ભવસિદ્ધિકદ્વારમાં—“મવષિદ્ધિો-શીવ પાત્તપુત્તે નો અરિમે” ભવસિદ્ધિક જીવ પદમાં એક વચન અને બહુવચનથી—ચરમ છે. અચરમ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ભવસિદ્ધિકરૂપથી ચરમ એ માટે કહેવાય છે કે સિદ્ધિની પ્રાપ્તિથી તે ભવસિદ્ધિકપણાની ચરમતાને પ્રાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૮૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy