________________
ચરમાચરમત્વ મેં જીવોદિદ્વારોં કા નિરૂપણ
હવે સૂત્રકાર પ્રથમ વિગેરે અવસ્થાએના પ્રતિપક્ષરૂપ ચરમાદ્ધિને જીવાપિત રૂપદ્વારમાં નિરૂપિત કરે છે-નીવેનું અંતે ! નીયમાવેન ઈત્યાદિ
ટીકા”—ન્નીને ને મઢે! ગૌત્રમાવે નં'હું ભગવન્ જીવ જીવપણાથી જિ' મેં ગરિમે' ચમ છે ? કે અચરમ ! જેના હંમેશાં અત થાય તે ચરમ છે અને જેના અન્ત કયારેયપણુ ન થતા હોય તે અચરમ છે. જીવ પેાતાના જીવપણાની પર્યાયને શુ' કાઇપણ સમયે છેડશે ? કે નહી” છેડે ? એ પ્રમાણેના મા ગૌતમસ્વામીને પ્રશ્ન છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કેનો પતિમે અપરિમે’હે ગૌતમ ! જીવ પેાતાના છત્રપણાની પર્યાયને અન્ય નારૂપથી કયારે પશુ છેાડશે નહી' જેને અન્ત-વિનાશ હમેશાં થાય છે, તે ચરમ કહેવાય છે અને જેના નાશ કાઈપણુ સમી ન થાય તે અચશ્મ છે. એમ કહેવામાં આવ્યું છે. જીવભાવથી જીવના ક્રાઇપણ સમયે અન્ત-નાશ ન થાય તે તેનાથી એ જ સમજાય છે તે એ ભાવથી ચરમ નથી. પરંતુ અચરમ જ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નો રીમે અમેિ’-હે ગૌતમ ! જીવ અત્યંતપણાથી પેાતાના જીવ પર્યાયને કયારેય પશુ છેાડતા નથી. જેના સદા અંત-વિનાશ થઈ જાય છે તે ચરમ અને જેને કયારેય અંત ન થાય તે અચરમ છે. તેમ કહેવામાં આવ્યું છે, તેના ભાવ એ છે કે-જેના જીવભાવથી કયારેય પણ જો અંતજ થતા નથી. તા તેથી એમજ સમજાય છે કે-તે એભાવથી ચરમ નથી. પરંતુ અચમ જ છે, હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-ને ળ' મને નેચમાવેશં પુરના' હે ભગવન્! નૈરિયક નૈરિયેકપણાથી ચરમ છે ? કે અચરમ છે ? આના ઉત્તરમાં પ્રભુ કહે છે તોવના લય મે પ્રિય ગમે' હે ગૌતમ ! નૈરયિક કદાચિત્ ચરમ છે અને કદાચિત્ખચરમ છે, આ કથનનુ' તાત્પર્ય એવુ' છે કે-જે નારક નરકથી નીકળીને ફરીને નરકગતિમાં ન જાય પણ માક્ષમાં જાય તે નારક નૈરયિક ભાવને સઢા છેાડી દે છે. તેથી તેને ચરમ કહ્યો છે. અને જે નારક એવેશ નથી તે અયરમ છે. એજ કારણથી અહિયાં એ પ્રમાળે કહ્યુ છે. ‘વયં જ્ઞાન લેમાળિ એ જ પ્રમાણે યાવત્ વૈમાનિકા સુધી સમજવુ' ‘સિદ્ધે ના ગ્રીને' સિદ્ધ પાતાના સિદ્ધપણાની પર્યાયથી જીવની મા સદા અચરમ છે, કેમકે તે પેાતાની એ પર્યાયને હવે ત્રણેકાળમાં પશુ છેડવાવાળા નથી, જે પ્રમાણે આ દંડક સૂત્ર એક વચનને લઇ કહ્યું છે–એજ રીતે મહુવચના આશ્રય કરીને પણ કડક બનાવી લેવુ' જેમ કે-હ્નોવાળું મંતે! પુજ્જા' હું ભગવન બધા જીવ શ' ચરમ છે? કે અચરમ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોચમાં ?
જીવભાવથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૮૦