________________
અજ્ઞાની શ્રુત અજ્ઞાની અને વિભ‘ગજ્ઞાની એકવચન અને બહુવચનથી આહા ર૪ પ્રમાણે અપ્રથમ છે. પ્રથમ નથી. કેમકે અનાદિસ'સારમાં અનેકવાર ભેદવાળા અજ્ઞાનની પ્રાપ્તિ આ જીવને થઈ છે.
।। નવમું જ્ઞાનદ્વાર સમાપ્ત ।
પ્રથમાપ્રથમત્વ મેં યોગદ્વાર કા નિરૂપણ
દસમુ' ચાગદ્વાર-
આ દશમાં દ્વારમાં પ્રભુ કહે છે કે- વજ્ઞોળી, મનનોની, થયલોની થાયકોળી, વનસપુત્તુતે ન લજ્જા છાપાર' સચેાગી, મનાયેગી, વચનયાગી, અને કાયયેાગી, બધા એકવચન અને બહુવચનથી આહારક સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રથમ હાતા નથી પરંતુ તેઓ અપ્રથમ જ છે. કેમકે અનાદિ સસા રમાં તેઓને અનન્તવાર ચૈાગેાની પ્રાપ્તિ થઈ ચુકી છે. ‘નવર' જ્ઞપ્ત નો કોનો અસ્થિ' જે નારકાદ્વિજીવને જે યાગ થાય છે તેને તેજ યાગ કહેવા. બીજાને નહી. જેથી એ જ ચેગની અપેક્ષાએ તેમાં પ્રથમતા અને અપ્રથમતાના વિચાર કરવે!. ‘ગઝોળી ની મત્તા સિદ્ધા જ્ઞત્તપુરુત્તે બે વમાં, નૌ અપમા’ માગી, જીવ મનુષ્ય અને સિદ્ધ તે બધા એકવચન અને બહુવચનથી પ્રથમ જ છે. અપ્રથમ નથી. જીવ મનુષ્ય અને સિદ્ધ એ અયાગી જ હાય છે, જેથી તે મષા પ્રથમ જ કહ્યા છે, કેમકે અયાગી અવસ્થા વારવાર પ્રાપ્ત થતી નથી. !! દશમું ચગદ્વાર સમાપ્ત
પ્રથમાપ્રથમત્વ મેં ઉપયોગદ્વાર કા નિરૂપણ
અગ્યારમુ ઉપયાગદ્વાર-
આ અગ્યારમાં ઉપયોગ દ્વારમાં પ્રભુએ એવું કહ્યુ` છે કે-‘સાળોષકત્તા ગળાનારોવકત્તા ત્તપુટ્ટુને ખં ના બળાÇારÇ' સાકારાયુક્ત અને અનાકારાયુક્ત vi એકત્વ અને પૃથકત્વથી અનાહારકની જેમ કહ્યા છે. આ સાકારાયુક્ત અને નાકારાપયુક્ત જી૧૪માં સિદ્ધની અપેક્ષાથી કેાિર પ્રથમ અને સસારીની અપેક્ષાથી કોઇવાર અ પ્રથમ છે. તથા નારક વિગેરે વૈમાનિક સુધીના પદોમાં તે તેઓ પ્રથમ નથી. પણુ અપ્રથમ છે. કેમકે અનાદિ સ’સારમાં સાકાર પચેગ અને અનાકાર પચાગ અનન્તવાર પ્રાપ્ત થયેલ છે. સિદ્ધ પદ્ઘમાં એકવચન અને મહુવચનથી જે પ્રથમતા કહી છે, તેનું કારણ એ છે કે-સાકાર અનાકાર ઉપ ચાગ વિશેષણવાળી જે સિદ્ધત્વ અવસ્થા છે, તે પહેલ વહેલીજ પ્રાપ્ત થાય છે, વાર વાર નહી..
।। અગીયામુ ચૈાગદ્વાર સમાપ્ત)
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૭૭