________________
છે. “લંગારંગ” સંયતા સંવત “જીવે વંચિતિરિઝોબિયમરણ” જીવ, પંચેન્દ્રિયતિન્ચ, અને મનુષ્ય તે સઘળા “umત્ત,દુર્ગ” એક વચનથી અને બહુવચનથી “ મ”િ સમન્ દષ્ટિ જીવની માફક કદાચિત પ્રથમ હોય છે અને કદાચિત્ અપ્રથમ હોય છે. જીવપદમાં, મનુષ્યપદમાં, અને પંચેન્દ્રિય તિર્યંચ પદમાં સંયતાસંયતભાવ હોય છે પ્રથમવાર દેશ વિરતિ પ્રાપ્ત થવાની અપેક્ષાએ પ્રથમતા અને બીજી ત્રીજી વાર આદિમાં પ્રાપ્તિની અપેક્ષાએ પ્રથમતા એ રીતે એ બન્ને પ્રકાર અહિયાં થાય છે. “ હાથ નો અરય નો સંગારંગg વીવે સિને સંયત ને અસંયત ને સંયતાસંયત જીવ અને સિદ્ધોમાં પ્રથમતા છે. અપ્રથમતા નથી. જેથી તેઓમાં એકવચન અને બહુવચનની અપેક્ષાથી જીવ અને સિદ્ધ પ્રથમ
છે. અપ્રથમ હોતા નથી. કેમ કે તેવી અવસ્થા જીવમાં સર્વ પ્રથમ જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ એક્ર જ વાર મળે છેવારંવાર મળતી નથી.
|| સાતમું સંયત દ્વાર સમાપ્ત
પ્રથમાપ્રથમત્વ મેં કષાયદ્વાર કા નિરૂપણ
આઠમું કષાયદ્વાર આ આઠમાં કષાયદ્વારમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે-- "मकसाई कोहकसाई जाव लोभकसाई एए एगत्तपुहुत्तेणं जहा आहारए” 8 ભગવન કષાયવા–કોધકષાયવાનું કાવત્ માનકષાયવાન, માયાકષાયવાનું અને
ભકષાયવાન જીવ એકવચન અને બહુ વચનથી શું પ્રથમ છે? કે અપ્રથમ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ? અનાદિ સંસારમાં કષામાં અનાદિપણું હોવાને કારણે આહારસૂત્રમાં કહ્યા પ્રમાણે આ બધા કષાયવાળા જી અપ્રથમ જ છે. પ્રથમ હોતા નથી. “મવાળી સિય તમે કિય ઢબે અકષાયી જીર કદાચિત પ્રથમ હોય છે, અને કોઈવાર અપ્રથમ હોય છે એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તે યથાખ્યાત ચરિત્રની પ્રથમ પ્રાપ્તિમાં પ્રથમ કહ્યા છે અને જે જીવ ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. તે ફરીથી કષાયવાળો બની જાય છે. તે રીતે તેને અપ્રથમ કહ્યો છે. “યં નાણે વિ” આજ રીતે આજ રીતનું કથન કષાય રહિત મનુષ્યના સંબંધમાં પણ સમજવું. મનુષ્યને ચારિત્રની પ્રાપ્તિ જ્યારે પ્રથમવાર થાય છે. ત્યારે તે અકષાયી પ્રથમ છે. અને જ્યારે પતિત ચારિત્રવાળા બનીને ફરીથી ચારિત્રની પ્રાપ્તિ કરીને અકષાયી બને ત્યારે તે અપ્રથમ છે. “ વઢને જો આપણે” અકષાયીની અપેક્ષાથી સિદ્ધ પ્રથમ છે અપ્રથમ નથી. કેમ કે સિદ્ધપણાને સહચારી અકષાયભાવ તેઓને તે જ સમયે પ્રાપ્ત થાય છે. તેથી સિદ્ધપણાવાળે અકષાયભાવ તેને પહેલાં અપ્રાપ્ત હોવાને કારણે તેઓ પ્રથમ જ કહેવાય છે, અપ્રથમ હોતા નથી. “
go વીવામજુરત પરના વિ. અઢમા વિ’ અનેક છે અને અનેક મનુષ્ય પ્રથમ શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૭૫