________________
અમરદ્ધિ મરે! રોમપુરા” હે ભગવન્ ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક જીવ ભાવની અપેક્ષાએ પ્રથમ છે? કે અપ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“ મા! મે તો અમે.હે ગૌતમ તે પ્રથમ છે. અપ્રથમ હેતા નથી. ભવસિદ્ધિક ને અભાવસિદ્ધિક જીવ સિદ્ધ હોય છે. જેથી તેમાં સિદ્ધપણાનું જ ગ્રહણ થયું છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે--બળોમવિિ ર ળો અમિિg of મને !” ઈત્યાદિ હે ભગવાન ને ભવસિદ્ધિક ને અભાવસિદ્ધિક--સિદ્ધ ભાવની અપેક્ષાથી પ્રથમ છે કે અપ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે
ઢ નો અવઢ” હે ગૌતમ સિદ્ધ પ્રથમ છે. અપ્રથમ નથી. "gવં પુi વિ લોથું વિ” એક વચનને આશ્રય કરીને જે રીતે ને ભાવસિદ્ધિક ને અભવસિદ્ધિક એક જીવ અને એક સિદ્ધિ માં પ્રથમતા અને અપ્રથમપણાને વિચાર કર્યો છે. એજ રીતે બહુવચનને આશ્રય કરીને ને ભવસિદ્ધિક ને અમવસિદ્ધિક એક જીવ અને એક સિદ્ધમાં પ્રથમતા અને અપ્રથમપણામાં પ્રથમતા જ છે અપ્રથમતા નથી.
| ભવભવસિદ્ધિ નામનું ત્રીજુ દ્વારા સમાપ્ત છે
પ્રથમાપ્રથમત્વ મેં સંશિકાર કા નિરૂપણ
છે ચોથું સંજ્ઞી દ્વાર છે આ દ્વારમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે–“તની મસે! નીવે ટ્રા”િ હે ભગવન્! જીવ સંજ્ઞીભાવની અપેક્ષાએ પ્રથમ છે. કે અપ્રથમ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે. “જોયા ! નો પઢને અમે હે ગૌતમ! જીવ સંજ્ઞિભાવની અપેક્ષાથી પ્રથમ નથી પણ અપ્રથમ છે. કેમ કે જીવે અનંતવાર સંન્નિપણાની પ્રાપ્તિ કરી છે. “gવં વિ#િવિર રાવ
માળિg” બેઈદ્રિય, તેઇદ્રિય અને ચૌઇદ્રિય જીને છોડીને બાકીના નારકોથી વૈમાનિક સુધીનાં જીમાં પણ આજ પ્રમાણેનું કથન કરી લેવું. અર્થાત્ બધા સંજ્ઞિભાવની અપેક્ષાએ અપ્રથમ છે. પ્રથમ નથી. વિકલેન્દ્રિય જીમાં સંગ્નિપણાને અભાવ છે. તેથી અહિયાં તેઓને છોડી દીધા છે. " gવં પુળ વિ” સંક્ષિદ્વારમાં એક સંગી જીવનમાં અપ્રથમપણાનું કથન જેવી રીતે કરવામાં આવ્યું છે. એ જ રીતે અનેક સંજ્ઞી જીવોમાં પણ અપ્રથમપણાનું કથન કરવામાં આવ્યું છે એ જ રીતે અનેક સંશ જીવોમાં પણ અપ્રથમપણ છે. આ કારમાં આ પ્રમાણે સમજી લેવું. કેમ કે તેઓએ અનંતવાર સંજ્ઞીદશા પ્રાપ્ત કરેલી છે. “જની પર્વ રેવ પારપુકુળ” અપ્રથમતાનું કથન સંજ્ઞીદ્વારમાં સંજ્ઞી જીવના વિષયમાં જે પ્રમાણે એક વચન અને બહુ વચનને લઈને કર્યું છે. તેજ રીતે અસંજ્ઞી દ્વારમાં પણ એકવચન અને બહુવચનને લઈને પ્રથમતા અને અપ્રથમતાના સંબંધમાં કથન સમજી લેવું. એ
શ્રી ભગવતી સૂત્ર: ૧૨
૧૭)