________________
ன்
પ્રમાણેનુ' સઘળું કથન અહિયાં પણ કહી લેવું‘ના સમાચા સમોવયમ યાવત્ તે એકેન્દ્રિય જીવ સમાન આયુવાળા હાતા નથી, અને સમાન ઉત્પત્તિવાળાપણુ હાતા નથી. આ કથનનું તાત્પર્ય એવું છે કે પહેલા શતકના ખીજા ઉદ્દેશામાં પૃથ્વીકાયિકના પ્રકરણમાં ‘વુઢવિાચા નંગાદ્વાદમ ગળ્ણા ના નચાળ' આ પ્રમાણે કહ્યું છે. અહિયાં આહાર શબ્દથી શરીર અને શ્વાસેાશ્વાસનુ” ગ્રહણુ થયુ છે. તેથી જે આ એકેન્દ્રિય જીવેા છે તે સમાન આહારવાળા હાતા નથી, સમાન શરીરવાળા હાતા નથી. સમાન શ્વાસોચ્છ્વાસ નિશ્વાસવાળા પણ હાતા નથી સમાન ક, અને સમાન વર્ણવાળા પશુ હાતા નથી સમાન આયુવાળા પણ હાતા નથી. સમાન ઉત્પત્તિવાળા પણુ હાતા નથી. પરંતુ વેદના અને ક્રિયામાં સમાનતાવાળા છે. આ રીતની પહેલા શતકના બીજા ઉદ્દેશામા પૃથ્વીકાયિક જીવની વક્તવ્યતા પ્રકટ કરવામાં આવી છે. તેજ પ્રમાણેની વક્તવ્યતા અહિ પણ કહેવી તે વક્તવ્યતા ‘નાવ સમાચા' ઈત્યાદિ પાઠ સુધી અહીયાં કહેવી, તેમ સમજવું.
હવે ગૌતમસ્વામી એકેન્દ્રિયની લેફ્સાના સબંધમાં પ્રભુને એવુ... પૂછે છે કે-નિયિાળ મંતે ! હેલ્લાબો વળત્તાગો' હું ભગવન્ એકેન્દ્રિય જીવાને કેટલી લેશ્યાએ કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-પોચમા ! ચર્િ હેલોળશાસ્ત્રો' હે ગૌતમ ! એકેન્દ્રિય જીવાને ચાર વેશ્યાએ કહેવામાં આવી છે. ‘તું જ્ઞા’ તે આ પ્રમાણે છે—‘શ્ હેલા નાય તેકહેન્ના' કૃલેશ્યા અને યાવત પદથી-કપાતિક વૈશ્યા, અને તેજોવૈશ્યા ફરીથી ગૌતમસ્વામી પ્રભુને અેવુ પૂછે છે કે-ધિ ગં મંતે ! પત્તિરિયાળ હેન્ના નાવ વિલેસાચિાવા' હૈ ભગવત્ આ કૃષ્ણ િવૈશ્યાવાળા એકેન્દ્રિય જીવામાં કઈ લેશ્યાવાળા એકેન્દ્રિય જીવા કઈ લેશ્યવાળાથી અલ્પ છે ? અને કઈ લેશ્યાવાળાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—'નોયમા ! સવ્વસ્થોના iિયિાળ તેકહેન્ના' હૈ ગૌતમ કૃષ્ણાદિલેશ્યાવાળા એકેન્દ્રિય જીવામાં બધાથી અલ્પ-કમ તેજોલેશ્યાવાળા એકેન્દ્રિય જીવેા છે, કેમકે સની અપેક્ષાએ તેનામાં જ અલ્પતા છે. તારàક્ષા બળતશુળા' તેજો લેશ્યાવાળા એકેન્દ્રિય જીવેાની અપેક્ષાએ કાર્પાતિક તોલેશ્યાવાળા એકેન્દ્રિય અનન્ત ગુણા છે. ‘નૌઢેલા વિશેષાદ્રિા' કાપાતિક લેશ્યાવાળા એકેન્દ્રિય જીવાની અપેક્ષાએ નીલલેસ્યાવાળા એકેન્દ્રિય જી વિશેષાધિક છે. ‘દહેવા વિસેલાચિા' નીલ લેસ્યાવાળા એકેન્દ્રિય જીવાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય જીવ વિશેષાધિક છે. અને બધાથી અધિક કૃષ્ડલેયાવાળા એકેન્દ્રિય જીવ છે. હવે ગૌતમસ્વામી તેમની ઋદ્ધિના અલ્પ અને મહત્તાના વિષમાં પ્રશ્ન કરે છે કે-‘વર્જિનિયાળ ખàÜાળવૃત્તી ' હું ભગવન કૃષ્ણ વિગેરે લેશ્યાવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૫૯