________________
જવાખમાં પ્રભુ કહે છે કે સેલ તેં એવ-સંજ્ઞા સોમે છે વારાગો सत्त पुढी उबवाइओ एवं जाव ईसिप भाराए वाउकाइओ अहे सत्तमाए जाब ઉત્રવાપયન્ત્રો' હૈ ગૌતમ! આ વિષયમાં પહેલા જેવુ' કથન કરવામાં આવ્યુ છે, તે પ્રમાણે જ સઘળું કથન સમજવુ. અને એજ રીતે સૌધમ દેવલેકમાં રહેલાં વાયુકાયિક જીવના રત્નપ્રભા પૃથ્વીના ઘનવાત વિગેરેમાં વાયુકાયિક પણાથી ઉત્પન્ન થવાના વિષયમાં જે પ્રમાણે કથન કર્યું છે, એ જ રીતનું કથન શકરાપ્રભાપૃથ્વી વિગેરે છ પૃથ્વીચેાના ઘનવાત વિગેરેમાં પણ વાયુકાયિકપણાથી ઉત્પન્ન થવાના સંબંધમાં સમજવુ', અને આજ રીતનું કથન યાવર્તે ઇષપ્રાગ્બારા પૃથ્વીસ્થિત વાયુકાયિકજીવને પણ યાવત સાતમી પૃથ્વી સુધી ઉત્પન્ન થવાના સબધમાં કથન સમજવું. પ્રભુના આ કથનને સાંભળીને ગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણે કહ્યું કે-હે ભગવાન આપતું આ સઘળુ' કથનપૂર્ણ પણે સત્ય છે. એ પ્રમાણે કહીને ગૌતમસ્વામી પેાતાને સ્થાને બિરાજમાન થઈ ગયા ।। સુ॰ ૧ ।।
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકના અગિયા મા ઉદ્દેશક સમાસ।૧૭-૧૧।
Si
એકેન્દ્રિય જીવોં કે આહાર આદિ કા નિરૂપણ
બારમા ઉદ્દેશાના પ્રારંભ
પૃથ્વીકાયિકજીવાથી આર.ભીને વ ચુકાય સુધીના જીવેાના ઉપપાતને વિષય પ્રકટ કરવામાં આવ્યે છે. હવે આ ખારમાં ઉદ્દેશામાં એકેન્દ્રિય જીવેાના આહાર વિગેરેનું નિરૂપણ કરવાનું છે. આ સ''ધને લઈને આ ઉદ્દેશાને પ્રાર'ભ કરવામાં આવે છે. આનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.
‘નિયિા ન મળે ! સત્વે સમાદારા' ઇત્યાદિ
ટીકા – —આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-ÎÄનિયા ામંતે ! સત્વે સમાદાર' હું ભગવાન જેટલા એકેન્દ્રિય જીવા છે, તે અધા જ શુ'. એકજ પ્રકારના આહારવાળા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘વં ના પઢમગ્રણ્ થિતિ ફેસ' હું ગૌતમ ! પહેલા શતકના ખીજા ઉદ્દેશામાં જેવી રીતે પુત્રીજા ચાળે વત્તવ્વચા મળિયા’પૃથ્વીકાયિક જીવાના સમ્બન્ધમાં કથન કર્યુ છે. ‘મા ચૈત્ર ચિાળ ફ્ર્ માળિયવા' તે જ શ્રી ભગવતી સૂત્ર : ૧૨
".
૧૫૮