________________
પણાથી ઉત્પન્ન થવાને ચેાગ્ય અને તે તે કદાચ દેશથી સમુદૂધાત કરે તેા પહેલાં પુર્દૂલેને ગ્રહણ કરવારૂપ આહાર કરે છે. અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે. અને જે સરૂપથી એક દુકગતિથી-દડાપ્રમાણુ સમુદ્ઘાત કરે તે પહેલાં તે ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછીથી આહાર પુદ્ગલાને ગ્રહણુ કરે છે. વાયુકાયિક છોને વેદતા સમુદ્દાત ૧, કષાય સમુદ્દાત ૨, મારણાન્તિક સમુધ્ધાત૩, અને વૈક્રિય સમુદ્ધાત૪, આ રીતે ચાર સમુદ્ધાત થાય છે. એજ રીતે વાયુકાયિકાને ઉપપાત થવાનુ કથન ઈશાન ડેવલેાકથી આરભીને ઈષપ્રાગ્બારા પૃથ્વી સુધી સમજવું. તેમ જ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા વાયુકાયિકાના ઉપપાતના સંબંધના વિવેચન કરવામાં આવ્યુ છે તેજ રીતનુ. વિવેચન શકરાપ્રભા પૃથ્વીથી આરભીને સાતમી પૃથ્વીમાં રહેલા વાયુકાયિકાને સૌધમ દેવલેાકથી ઇષ×ાભાર1 પૃથ્વી સુધીમાં ઉત્પાદ થવાના સ'અ'શ્વમાં સમજી લેવુ'. । સૂ. ૧ ।
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને દસમે ઉદ્દેશક સમાપ્ત ।। ૧૭-૧૦ ||
રત્નપ્રભાદિ પૃથ્વીમેં વાયુકાયિક જીવોં કી ઉત્પત્તિ કા નિરૂપણ
અગિયારમા ઉદ્દેશાના પ્રારંભ
અવસર ક્રમાનુસાર હવે સૂત્રકાર અગિયારમાં ઉદ્દેશાના પ્રારંભ કરે છે—તેમાં વાયુકાયિક જીવોની ઉત્પત્તિના ક્રમ વિપરીત રીતે બતાવેલ છે. આનુ પહેલું' સૂત્ર આ પ્રમાણે છે.
વાસાવરાં મંતે! સોહમે વે સમોર'' ઇત્યાદિ
ટીકા--“વારા ન મંતે! સોહમે દવે સો’હે ભગવન્ કાઇ વાયુકાયિક જીવ સૌધમ કલ્પમાં મારણાન્તિક સમુદ્દાત કરે છે. અને પછીથી સોનિના રૂમાલે રચનમાણ્ પુટીર્ ધનગાર, તનુવાદ્, ચળવાચ ૧૪સુ, તનુગાચગથ્થુ વાકાચત્તાર વધ્નત્તÇ છે નં મંતે!” મારણાન્તિક સમુદ્ઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાતમાં, તનુવાતમાં, ઘનવાત વયમાં અથવા તનુવાત વલયમાં ઉત્પન્ન થવા ચેગ્ય અને તારુ તે સૌધમ દેવલેાકમાં રહેલ વાયુકાયિક જીવ પહેલા ત્યાં ઉત્પન્ન અને તે પછી આહાર પુદ્ગલાને ગ્રહણ કરે છે ? અથવા પહેલાં આહાર પુદ્ગલાને ગ્રહણ કરીને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના
ભગવાન
થાય છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૫૭