________________
પદથી ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર આનત, પ્રાણત, આરણ અને અચુત, નવરૈવેયક અને અનુત્તર વિમાન આ તેર દેવલોકે ગ્રહણ થયા છે. તથા “gવં કહા રાવમાં આજરો વરવારો’ ઈત્યાદિ રત્નપ્રભા પૃથ્વી ગત અપકાયિક જીવના ઉપપાતનું કથન જે રીતે કરવામાં આવ્યું છે એ જ પ્રમાણેનું કથન શર્કરામભા પૃથવીથી લઈને સાતમી પૃથ્વી સુધીના અપુકાયિક જીવેના સૌધર્માદિકપમાં અને નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં ઈષપ્રામારા પૃથ્વીમાં અપકાયિક રૂપથી ઉત્પન્ન થવાના વિષયમાં કથન કરી લેવું. ‘સેવં કંસે ! સેવં કંસે ! ઉત્ત” પ્રભુએ પ્રતિપાદન કરેલ આ અપકાયુકેના ઉપપાતના કથનને સાંભળીને ગૌતમસ્વામીએ પ્રભુને કહ્યું કે હે ભગવન આપે પ્રતિપાદન કરેલ આ વિષય યથાર્થ છે. અર્થાત આપે જે પ્રમાણે કહ્યું છે તે સઘળું તેમજ છે. આપે કહેલ સઘળું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા છે સૂ૦ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કુત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન સત્તરમા શતકનો આઠમે ઉદ્દેશક સમાસ ૧૭-૮
રત્નપ્રભાદિ પૃથ્વીમેં અપ્રકાયિક જીવોં કી ઉત્પત્તિ કાનિરૂપણ
નવમા ઉદ્દેશાને પ્રારંભ– આઠમાં ઉદ્દેશામાં અપ્રકાયિક જીવના સૌધર્મ દેવલકથી આરંભીને ઈષપ્રાગભારા પૃથ્વી સુધીમાં ઉપ પાત (ઉત્પત્તિ) નું કથન કરવામાં આવ્યું છે. હવે આ નવમાં ઉદ્દેશામાં વિર્યય રૂપથી (વિપરીત રૂપથી) સૌધર્મ વિગેરેથી લઈને અધઃ સપ્તમી પૃથ્વી સુધી તેના ઉપપાત (ઉત્પત્તિ) નું કથન કરવામાં આવશે. જેથી આ નિમિત્તથી આ નવમાં ઉદ્દેશાનો પ્રારંભ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે-“મા #rફા ગં અંતે ! તો છે? ઈત્યાદિ
ટીકાર્થ–મigg of મતે ! રોમે વે સમોણ હે ભગવન કેઈ અપકાયિક જીવ સૌધર્મકલ્પમાં મારણાત્વિક સમુદ્રઘાત કરે અને “સમોત્તા जे भविए इमीसे रयणप्पभाए पुढ पीए घणोदहिवलएसु आउकाइयत्ताए उववज्जिag' મારણતિક સમુદ્દઘાત કરીને તે આ રતપ્રભા પૃથ્વીના ઘોદધિવલમાં અકાયિક રૂપથી ઉત્પન્ન થવા તત્પર હોય તે “ of સે ! ” એ તે અષ્કાયિક જીવ હે ભગવન “રેલ સં ' પહેલાં કહ્યા પ્રમાણે-પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને તે પછી આહારપુદ્ગલેને ગ્રહણ કરે છે? કે પહેલાં આહાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૫૪