________________
કરે છે? કે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“કહાં રથcવમાપુઢવીકારૂપ સ , ગાય ફુલિમારાg સાવ ઉજવાયો” હે ગૌતમ જે રીતથી રત્નપ્રભા પૃથ્વીના પૃથ્વીકાયિક જીવના બધા કપમાં યાવત્ ઈષત્ પ્રારભાશ (સિદ્ધશિલા) પૃથ્વીમાં ઉત્પાત (ઉત્પત્તી)ના વિષયમાં કહેવામાં આવ્યું છે. “gવં રોજपुढवीकाइयो वि० सत्तसु वि. पुढवीसु उबवाएयवो जाव अहे सत्तमाए" मा પ્રમાણે સૌધર્મકલ્પના પૃથ્વીકાયિક જીવને પણ સાતે પૃથ્વીઓમાં યાવત અધઃસપ્તમી પૂરી સુધી ઉત્પાત (ઉત્પત્તી) સમજી લેશે. “g sણા સોહાપુત્રીજા મો હagઢવી, ૩જવાચવો ગાવ શ સત્તમાર” જે રીતે સૌધર્મકલ્પના પૃથ્વીકાયિક જીવને સર્વ પૃથ્વીઓમાં ઉત્પાત (ઉત્પત્તી) કહ છે એજ રીતે બધાજ સ્વર્ગોના ચાવત્ ઇષત્નાભારા પૃથ્વીકાયિક જીવને પણ બધા જ પૃથ્વીમાં યાવતુ બધી નારક પૃથ્વી સુધી ઉત્પાત (ઉત્પત્તી) સમજી લેવો.
રેવં મને ! રેવં અંતે ઉત્ત” હે ભગવન્ આપે આ વિષયમાં જે કથન કર્યું છે, તે સર્વ રીતે સત્ય છે. હે ભગવન આપનું સઘળું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને સાતમે ઉદ્દેશક સમાપ્તા ૧૭
સૌધર્માદિ કલ્પમેં અપકાયિક જીવ કે ઉત્પાત- ઉત્પત્તિકા નિરૂપણ
આઠમા ઉદેશાને પ્રારંભ– સાતમાં ઉદ્દેશામાં પૃથ્વીકાયિક જીના ઉપપાત (જન્મ) ના વિષયમાં કથન કરીને હવે સૂત્રકાર અકાયિક જીવોના ઉપપાત (જન્મ) ના વિષમાં કથન કરવા માટે આ આઠમાં ઉદ્દેશને પ્રારંભ કરે છે, આનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “ગાર રૂe મતે રૂમોણે રચાપ્રમાણ” ઈત્યાદિ
ટીકાથે--આ સૂત્રથી ગૌતમવામીએ પ્રભુને એવું પૂછયું કે “અરે !' હે ભગવન “બT૩ણ ' જે અષ્કાયિક જીવ “મીરે રાજcqમાણ gવીu યો” આ રત્નપ્રભા પૃથ્વીમાં મારા તિક સમુદુઘાત કરે છે, અને તે “મોનિત્તા’ મારણતિક સમુદૂઘાત કરીને જો જે આરારૂચા . fકરણ' સૌધર્મોક૯પમાં અષ્કાયિકપણાથી ઉત્પન્ન થવા ઈછે એવો તે અકાયિક જીવ પહેલાં ઉત્પન્ન થઈને તે પછી આહાર પુકલેને ગ્રહણ કરશે ? અથવા પહેલાં આહાર પુદ્ગલેને ગ્રહણ કરીને તે પછી ત્યાં ઉત્પન્ન થશે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “g sg? હે ગૌતમ પૃથ્વીકાયિક જીવના ઉપપાત (ઉત્પત્તિ) ના વિષયમાં જેવું કથન કર્યું છે. તે જ પ્રમાણેનું કથન અપકાયિક જીવના સૌધર્મક૯૫ વિગેરે કપિમાં અને ઈષટાભાશ (સિદ્ધશિલા) પૃથ્વીમાં ઉત્પન્ન થવાના વિષયમાં સમજી લેવું. અહિયાં યાવત્
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૫૩