SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 46 પોઝ” આની વ્યાખ્યા પહેલા કરવામાં આવી છે, તે પ્રમાણે સમજી લેવી.' ગાય અવ્રુત્તેવિ વિમાળે' જે પ્રમાણે સૌધમ'ને ઈશાન ૪૫માં ઉત્પન્ન થવાવાળા રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા પૃથ્વીકાયિક જીવના ઉત્પન્ન થવાના વિષયમાં કહેવામાં આવ્યું છે એજ પ્રમાણે યાવત્ અચ્યુત કલ્પમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય બનેલ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલ પૃથ્વી કાયિક જીવમાં વિષયમાં પણ સમજી લેવુ.... અહિયાં યાવત્ શબ્દથી સનત્ કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુક્ર, સહસ્રર, આનત, પ્રાણત, આરણુ, મા વવેક ગ્રહજી થયા છે. તેના આલાપના પ્રકાશ પહેલા પ્રમાણે સમજવા, આજ રીતનું કથન ત્રૈવેયક વિમાનામાં ઉત્પન્ન થવા ચેગ્ય અનેલ રત્નપલા પૃથ્વીમાં રહેલ પૃથ્વીકાયિક જીવના ઉત્પન્ન થવાના વિષયમાં પશુ સમજવુ. અનુત્તનિમાળે, કૃત્તિમા ચ મ લે' પાંચ અનુત્તર વિમાનામાં પણ આ પ્રમાણેનું કથન સમજવું. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “પુલિકાપ નાં અંતે ! માત્ત્વમાણ્ પુષિ સમોવ” હે ભગવન્ કાઈક પૃથ્વીક ચિકજીવ શર્કરાપ્રભા પૃથ્વીમાં હોય અને તે મારણન્તિક સમુદ્ઘાત કરીને સૌધમકલ્પ દેવલેાકમાં પૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થવાને ચાગ્ય હોય તે એવા તે જીવ ત્યાં ઉત્પન્ન થઈને આહાર ગ્રહણ કરે છે. કે આહાર ગ્રાણુ કરીને પછી ત્યાં ઉત્પન્ન થાય છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે વ ના ચળબમાર પુવિધાઓ વનાઓ ' સદરમાણ ષિ પુવાડ્યો કયો” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના પૃથ્વીકાયિક જીવના ઉત્પાદના વિષયમાં જે પ્રમાણેનું વિવેચન કરવામાં આવ્યુ છે. તેજ પ્રમાણે શરાપ્રભા પૃથ્વીના પૃથ્વીકાયિક જીવના ઉત્પાદના વિષયમાં વિવેચન કરી લેવું. ‘જ્ઞાત્ર સિમારા' તેના ઉત્પાદને વિવેચન યાવત્ સૌધમ દેવ લેકથી લઈને ઈત્ પ્રાગ્બારા પૃથ્વી સુધી આ પૂક્તિ કહ્યા પ્રમાણે સમજવું. " एवं जहा रयणभार वत्तव्त्रया भणिया एवं जाव अहे सत्तमा समोहए ईसिपઅમારાÇ સુત્રત્રચિત્રો' જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનાં પૃથ્વીકાયિક જીવના વિષયમાં કથન કર્યુ છે. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીમાં સમવહત આઘાત પ્રાપ્ત કરીને ત્યાંના ભેગ લેગીને પૃથ્વીકાયિકજીવૌધમ દેવલાકથી લઈને ઇષત્ પ્રાગ્બારા પૃથ્વી સુધી જાય છે, તેમ !હ્યું છે. તેજ રીતે વાલુકાપ્રભા, પકપ્રક્ષા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને અધસપ્તમી અર્થાત્-તમ:તમપ્રભા પૃથ્વી આમાં મારણાન્તિક સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ પૃથ્વીકાયિક જીવ સૌધમ દેવલેાકથી ઈષત્ પ્રાગ્મારા પૃથ્વી સુધી જાય છે, તેમ સમજવું. “àરું તું વૈ” સૂત્રમાં પ્રતિપાદક કરેલ કથનથી ખાકીનું સઘળું કથન શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૫૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy