________________
થાય છે, તેથી દેશ સમરહત થાય છે તેમ કહ્યું છે. અને જ્યારે જીવ મારવાતિક સમુદ્દઘડતથી નિવૃત્ત થઈને પછી મરે છે, ત્યારે તે પોતાના સર્વપ્રદેશોને એ શરીરથી સંહરણ કરીને દડાની ગતિથી ઉત્પત્તિ દેશમાં જાય છે. ત્યારે “સ્વમવમિત” એ તે હોય છે એટલા માટે સર્વ પ્રદેશોથી તે સમદઘાત કરે છે તેમ કહ્યું છે. “રેસેળ મોજમાળ પુરવ સંપાળા
છ વવવકિasm” જેથી દેશથી સમવહત થયેલ તે જીવ પહેલાં પુદ્ગલેને ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે. અને સર્વ રૂપથી સમવહત થયેલ તે દડાની ગતિથી જઈને પહેલા ઉત્પન્ન થઈને તે પછી પુદ્ગલેને ગ્રહણ કરે છે. “શે તેમાં નાવ વવવનિકા” તે કારણથી હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે યાવત્ ઉત્પન્ન થાય છે. અહિયાં યાવત્ શબ્દથી “પુ િવ વવ - કિનના પછી સંvraોના શુટિવ વા વાળા પદા” આ પાઠ ગ્રહણ થયા છે. “પુત્રવીરૂવન મંતે ! મારે રચા માં નાવ સમો આ સૂવદ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવન્! કોઈક પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્ મારણતિક સમુઘાતને પ્રાપ્ત કરીને “મોનિશા ને મરવા સાથે વે પુરી” અને મારણાતિક સમુદ્દઘાત કરીને તે જીવ ઈશાન કપમાં પૃથ્વીકાયિક રૂપથી ઉત્પન્ન થવાને યોગ્ય બને “રે મતે! જિં ઉન્ન વઘાનિસ્તા પઝા સવજ્ઞા” એ તે પૃથ્વીકાયિક જીવ હે ભગવન! શું પહેલા ઉત્પન્ન થઈને પછીથી આહાર પગલોને ગ્રહણ કરે છે? કે પહેલા આહાર પુદ્ગલેને ગ્રહણ કરીને પછીથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુએ કહ્યું કે “gવું વિખે શિ” હે ગૌતમ! આ વિષયમાં પૂર્વોક્ત સઘળે ઉત્તર પાઠ અહિં પણ સમજ. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીથી નીકળીને સૌધર્મક૫માં જવાને યોગ્ય બનેલ જીવના વિષયમાં જે પ્રમાણે કર્યું છે. એ જ પ્રમાણે રત્નપ્રભાથી નિકળીને ઈશાન ક૯પમાં જવાવાળા પૃથ્વીકાયિક જીવના વિષયમાં પણ સમજવું, કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલા કહ્યા અનુસાર સઘળું પ્રકરણ અહિં પણ સમજી લેવું. તે આ પ્રમાણે છે. “ોચમા ! શુદિ= કાં હવાકિનાં संगउणेत्ता, पुव्वि वा संपाउणित्ता पच्छा उपवज्जेजा से केणट्रेणं जाब पच्छा उववज्जेज्जा ? गोयमा ! पुढविकाइयाणं तओ समुग्धाया पण्णत्तातंजहा-वेयणास मुग्घाए, कसायसमुग्घाए, मारणत्तियममुग्घाए मारणतिय समुग्घाएणं, समोहणमाणे देसेणं वा समोहणमाणे देसेणं बा समोहणइ सव्वेण पा ममोहणह, देसेण वा समोहणामाणे पुन्धि संपाउणित्ता पच्छा उपवनिम्ना, સોળ વા સોળમાળે પુ િવવવાના ઉછા સંપાળેજા, જે તેને રાજ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૫૦