________________
સૌધર્માદિ કલ્પાદિકો મેં પૃથ્વીકાયિક જીવોં કી ઉત્પત્તિ કા નિરૂપણ
છઠ્ઠા ઉદ્દેશાના પ્રારંભ
પાંચમાં ઉદ્દેશામાં ઇશાનેન્દ્રની સભાના સબંધમાં કથન કરવામાં આબુ' છે. હવે આ છઠ્ઠા ઉદ્દેશામાં કલ્પાદ્રિામાં પૃથ્વીકાયિક છવાની ઉત્પત્તિને વિષય કહેવામાં આવશે આ સબધથી આ છડા ઉદ્દેશાના પ્રારભ કરવામાં આવ્યે છે.
"
“પુવિધા ફ્ળ મકે ! રૂમીલે ચળ જમાવ્પુત્રી' ઇત્યાદિ ટીકાથ’--પુવિધા ક્રૂ ળ મંઢે !'' કઈ પૃથ્વીકાયિક જીવ ‘લે ચળવવમાવવુઢી’આ રત્નપ્રભા પૃથ્વીમાં સૌ” મારાન્તિક સમ્રુદ્ધાત કરીને “નો સોમ્બે વે'' જે સૌધમ કલ્પ છે, તેમાં તુતિચાચત્તાર ઉન્નિાર્ મનિ પૃથ્વીકાયિક રૂપથી ઉત્પન્ન થવાને ચેગ્ય ડાય અર્થાત્ હે ભગવન કેઈ પૃથ્વિકાયિકજીવ રત્નપ્રભા પૃથ્વીમાં એવા છે કે જે ત્યાં મારણાન્તિક સમુદ્ધાત કરીને સૌધ કલ્પમાં પૃથ્વીકાયિક રૂપથી જ ઉત્પન્ન થવાને ચાગ્ય છે ને ખં મતે દિ' પુત્રિ યાત્તા” તે એવા તે પૃથ્વીકાયિક જીવ કે ભગવન્ શું પહેલાં ત્યાં ઉત્પન્ન થઈને જ્ઝા સવાળેના' પછીથી આહાર પુદ્ગલેને ગ્રહણું કરે છે? અથવા તેા વ્રુધ્ધિ વા સંવાઽભિન્ના પટ્ટા વવÀજ્ઞા' પહેલાં આહાર પુદ્ગલેને ગ્રહણ કરીને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે? અર્થાત રત્નપ્રભા પૃથ્વીમાં રહેનારા જે પૃથ્વીકાયિકજીવે ત્યાં મારણાન્તિક સમુદ્દાત કરીને સૌધ કલ્પમાં ઉત્પત્તિને ચેાગ્ય છે. તે એવા તે પૃથ્વીકાયિક જીવ પહેલાં સૌધર્માંકલ્પમાં ઉત્પન્ન થઇને પછીથી આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે ? અથવા પહેલાં આહાર પુત્લાને ગ્રહણ કરીને પછીથી સૌધમ કલ્પમાં ઉત્પન્ન થાય છે ? એવી રીતના આ પ્રશ્નને અશય છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--ળોચમા” હું ગૌતમ વુધ્ધિ ના છત્રજ્ઞત્તા વાસવાળેના” તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય તે. અને પછીથી આહારપુદ્ગલાને ગ્રહણ કરે છે. એવુ પણ છે, અને પુત્રિ વા સાબિત્તી છાત્રા” પહેલાં આહાર પુત્લાને ગ્રહણ કરે છે અને પછીથી ત્યાં ઉત્પન્ન થાય છે, એવુ પણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૪૮