________________
ઈશાનેન્દ્ર કી વક્તવ્યતા
ચેથા ઉદ્દેશાના અંતમાં વૈમાનિકના સંબંધમાં કહેવામાં આવ્યું છે. હવે આ પાંચમાં ઉદ્દેશામાં ઈશાનેન્દ્રના સંબંધમાં કથન કરવામાં આવશે જેથી આ સંબંધને લઈને આ પાંચમાં ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે
“w i મં? કાન વિંધ્ય સેવાનો સમા સુFR” ઈત્યાદિ
ટીકાળું—આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કેમંતે! તારા રેજિંg રેવારનો માં સુI gomત્તા' હે ભગવાન્ દેવેન્દ્ર દેવરાજ ઈશાન છે તેમની સુધર્માસભા કયાં કહેવામાં આવી છે? અર્થાત્ ઈશાનેન્દ્રની સુધર્માસભા ક્યાં છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેજો મા ! હે ગૌતમ બલૂણી ધીરે આ જંબુદ્વીપમાં જે મંદર (મેરું) પર્વત છે તે પર્વતની ઉત્તર દિશામાં “રીતે રચા પ્રમાણ પુરવી આ રત્નપ્રભા પૃથ્વીના “દુમામળિઝાળ મૂમિમા શો' બહુસમરમણીય ભૂમિભાગથી
તેમજૂચિ જા હાળવ” ઉપર ચંદ્રમા અને સૂર્યને ઉલ્લંઘીને આગળ જાય ત્યારે યાવત્ પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, તેજ પ્રમાણે મધ્યભાગમાં યાવત્ ઈશાનાવત સક પાંચમું અવતંતક-વિમાન આવે છે. પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં આ પાઠ આ રીતે છે. “S चंदिमसूरियगहगणनखत्तारारूवाण बहूई जोयणसयाई बहूई जोयणसहस्साई बहूई जोयणसयसयसहस्साइ बहुगाओ जोयणकोडीओ बहुगाओ जोयणकोडाकोडोलो उ उपहत्ता एत्थ णं ईमाणे णामे कप्पे पण्णत्ते पाईणपडिणायए, उदीणदाहिणवित्थिन्ने अद्ध'चंदसंठाणसंठिए, अच्चिमालिमासरासिवण्णाभे, असंखेज्जाओ. जोयपकोडाकोडीओ आयामविक्खंभेणं, असखेज्जाओ जोयणकोडाकोडीओ परिक्खेवेणं, सव्वरयणामए, अच्छे जाव पडिरूवे, तत्थ ईसाण गदेवाणं अदावीस विमाणावास सयसहस्सा भवतीतिमक्खायं तेण' विम.णा सव्वरयणामया जाव पहिरूवा तेसि गं बहुमज्झदेसभाए पंचवडिंसया पण्णत्ता त जहा-अकव डिसए १, फलिहवडिसए' ઇત્યાદિ પાઠ લગાવી લેવો અર્થાત્ બહુસમરમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર અને સૂર્ય તથા ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ એથી પણ સેંકડો
જન સુધીના અનેક હજાર જન અનેક લાખ જન સુધી આગળ દૂર જાય ત્યારે બરોબર એજ રથાન પર ઈશાન નામને કહ૫ કહેલ છે. આ ક૯૫ પૂર્વ અને પશ્ચિમ સુધી લાંબે અને ઉત્તર દક્ષિણ સુધી પહેળો છે. તેમજ અર્ધચંદ્રના જેવા આકારવાળે છે. અગ્નિની વાલા જેવા વણ. વાળે છે. તેને આયામ વિઠંભ એટલે કે લંબાઈ અને પહોળાઈ અસં. ખ્યાત કેડીકેડી જનના છે અને પરિક્ષેપ-ઘેર પણ તેને તેટલું જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૪૬