________________
આત્મકૃત દુઃખનું વહન કરે છે, “નો સુવર્વ રેખંતિ” પરકૃત દુખનું વેદન કરતા નથી. અને “નો તદુમાર ટુર્વ વેરિ’ તદુભયકૃત દુઃખનું વેદન પણ કરતા નથી. “gવં બાર વૈમાળિયાળં” જે રીતે જીવ આત્મકૃત દુઃખનું જ વેદન કરે છે, એજ રીતે નારક જીવથી લઈને વિમાનિક સુધીનો છે પણ આત્મકૃત દુઃખનું જ વેદન કરે છે. પરકૃત અથવા તદુભયકૃત દુઃખનું વેદન કરતા નથી.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“વીવાળ અંતે ! અત્તર ચળ” હે ભગવન જીવેને આત્મકૃત વેદના થાય છે? અહિં વેદના શબ્દ સુખ અને દુઃખ એ બંનેને વાચક છે. અર્થાત્ સુખ દુઃખ એ બંનેનું જનક જે કર્મ છે તેને વાચક છે. આ રીતે પૂર્વની અપેક્ષાએ આમાં અંતર આવી જાય છે.–પરકૃત વેદના થાય છે? કે સ્વ–પર તદુભયકૃત વેદના થાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોશમા” હે ગૌતમ! “અત્ત વેચા ” છાને જે વેદનાને અનુભવ થાય છે તે આત્મકૃત વેદના જ હોય છે. “જો જરાક વેળા જે તદુમા વેળા’ પરકૃતિ અને તદુભય વેદના હતી નથી. “gવં કાર વેગળિયાળ” આજ પ્રમાણેનું કથન નારકેથી લઈને વૈમાનિક સુધીના જીના સંબંધમાં પણ સમજી લેવું. ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“જીરા ગત્તઉં વેચળ વેઈતિ” હે ભગવન્ જીવે શું આત્મકૃત વેદનાનો અનુભવ કરે છે? અથવા પરકૃત વેદનાને અનુભવ કરે છે? અથવા તદુભયકૃત વેદનાને અનુભવ કરે છે? આના ઉતરમાં પ્રભુ કહે છે કે “જોચના” ઈત્યાદિ હે ગૌતમ! જીવ આત્મકૃત વેદનાને અનુભવ કરે છે, પરકૃત અથવા તદુભયકૃત વેદનાને અનુભવ કરતા નથી. “પૂર્વ રાવ માળિયાળે? આ પ્રમાણેનું કથન યાવત્ વિમાનિક સુધીના જીના સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત્ નાકથી લઈને વૈમાનિક સુધીના સઘળા જીવો આત્મકૃત વેદનાનો જ અનુભવ કરે છે. પરકૃત અથવા તદુભયકૃત વેદનાને અનુભવ કરતા નથી. “ મં રેવં મરે ”િ હે ભગવન આ૫ દેવાનુપ્રિયે કહેલ આ તમામ વિષય સર્વથા સત્ય છે આપે કહેલ સઘળું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામી યાવત્ પિતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ. ૨ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને ચેાથે ઉદેશે સમાપ્ત ૧૭-જા
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૪૫