________________
આત્મકૃત આદિ દુઃખ કે કારણો કા નિરૂપણ
પહેલાં ક્રિયાનું કથવ કરવામાં આવ્યુ છે. આ ક્રિયા ક`રૂપ હાય છે. અને કમ દુઃખનું કારણ હાવાથી દુઃખરૂપ હોય છે. જેથી દુઃખનુ નિરૂપણુ કરવા માટે સૂત્રકાર નીચે પ્રમાણે સૂત્ર કહે છે.
લીવાળું મને! ફ્રિ અન્ન તુફ્ફે” ઇત્યાદિ
ટીકા--આ સૂત્રદ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ. પૂછ્યુ છે કેહે ભગવન્ જીવેાના જે ‘તુવે’” દુઃખ છે, કાયમાં કારણના ઉપચારથી જે કમ છે. તે આત્મકૃત પેતે પેાતાની આપે જ સપાદિત કર્યાં છે ? કે પરકૃત –પેાતાના શિવાય બીજાએ કરેલા છે ? અથવા સ્વ-પર-ઉભય-ખન્નેએ સપાદન કરેલા છે? આ પ્રશ્નનું તાત્પર્ય એવુ` છે કે-જીવાને જે દુઃખ થાય છે, તે શુ પેાતે જ કરેલ છે ? અથવા પર-અન્ય દ્વારા સ’પાતિ કરેલા છે ? અથવા સ્વપરદુભ" દ્વારા સ`પાદિત કરેલા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોયમા ! હૈ ગૌતમ ! અત્તરતું ટુલે” જીવાને જે દુઃખ થાય છે, તે ખષા આત્મકૃતપેાતે જ કરેલા હોય છે, કઈ પશુ રીતથી તે પરકૃત-અન્ય દ્વારા કરેલા હાતા નથી. કેમ કે-પેાતાના દુ:ખનુ. કારણ પાતે કરેલા ક્રમ જ હાય છે. જેથી જીવેાના દુઃખા પાતે કરેલા કમે દ્વારા or થાય છે—એ પિ સ્થિતિમાં તે પરકૃત હેાતા નથી તેમ જ તદ્રુભયકૃત પશુ હાતા નથી.માજ વાતને સૂત્રકારે “તો કે જુલે” નો સરુમચો ટુલે” આ સૂત્રાંશ દ્વારા પુષ્ટ કરેલ છે. જો એમ માનવામાં આવે કે જીવાને જે દુઃખ થાય છે. તે પરકૃત જ હાય છે. તે તેમાં કૃતહાનિ અને કૃતાભ્યાગમના પ્રસંગ ઉપસ્થિત થશે. (કરેલાને હુની પાંચાડવી એટલે કે ન કર્યું' તેમ કહેવુ અને ન કર્યું' હાય તેને અકૃતને સમન કરવુ' તેનું નામ કૂતત્ક્રાનિ અકૃતાભ્યાગમ છે) ‘Ë ગાય તેમાળિયાનેં' એજ રીતનુ કથન વૈમાનિક સુધીના જીવેાના વિષયમાં પણ સમજી લેવું, ચાલુ પ્રકરણમાં જેમ કહેવામાં આવ્યું છે કે— જીવાને જે દુઃખ થાય છે, તે આત્મકમ પોતે કરેલા કમકૃત જ હાય છે. આવી જ રીતંતું કથન નારક જીવાથી લઈને વૈમાનિક દેવા સુધીના દુઃખાના વિષયમાં પણ સમજી લેવું. તેમાં પણ આત્મક કૃત જ હાય છે.
હવે ગૌતમ સ્વામી દુઃખના વૈદ્યનના વિષયમાં પ્રભુને એવુ' પૂછે છે કે जीवा णं भवे ! किं अत्तकडं दुक्खं वेदेति परकडं दुक्खं वेदेति, तदुभयकडं તુલ વૈવેંતિ” હે ભગવન્ જીવાને જે દુઃખનું વેદન થાય છે, હે આત્મકૃતપોતે કરેલા દુઃખનુ' વેદન થાય છે ? કે પરકૃત-ખીજાએ કરેલા દુઃખનુ' વેદન થાય છે ? અથવા તદુલયકૃત-આત્મ અને પર એ બન્નેએ કરેલા દુઃખનુ વેદન થાય છે? અહિયાં દુઃખ પદ દુઃખનું અગર દુ:ખજનક ક`નું વાચક છે. તેમજ વેદના પદ સુખદુઃખનુ અથવા સુખદુ:ખજનક ક' વાંચક છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે વોચમા! શાં સુવું વેતિ” જીવ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૪૪