________________
છે.
આવેલા પુદ્દગલાને ગ્રહણ કરે એવા નિયમ છે, “અસ્થિ નંમત્તે ! जीवाण मुखाबाण किरिया कज्जइ" ભગવન્ મૃષાવાદથી જીવાને શું કના ખધ થાય છે ? દંતા અસ્થિ''હા ગૌતમ! મૃષાવાદથી કમ ના બધ થાય છે. “લા અંતે ! f* પુઠ્ઠા ર્ અનુઢ્ઢા =જ્ઞ'' હે ભગવન્ તે કર્મોના અંધ પૃષ્ટ થઈને થાય છે? કે અસ્પૃષ્ટ થઈને થાય છે? બ્રા વાળાવામાં दंडओ, एवं मुसावारण वि एवं अदिन्नादाणेण वि मेहुणेण वि, परिगण વિવું C પંચ કુંડળા’૫, હે ગૌતમ ! આ સંબંધમાં જેવી રીતનું કથન પ્રાણાતિપાત દડકથી કહેવામાં આવ્યુ છે, એજ રીતથી મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહના સંબંધમાં પણ કડકા બનાવીને કહી લેવા. એ રીતે આ પાંચ દડકા થાય છે. ‘તું સમય હું મને ! નીવાળ વાળા વાળજિરિયા યુલ ૬, ચા મળે ! જિ. પુદ્ગા જ્ઞ, અપુટ્ઠા =જ્ઞ” હે ભગવન્ જે સમયે જીવ પ્રાણાતિપાતથી કના બંધ કરે છે, તે સમયે તે પૃષ્ટ થઈને કના અધ કરે છે? કે અસ્પૃષ્ટ થઈને ક્રમના બંધ કરે છે ? “છ્યું સફેવ જ્ઞાવ વત્તબ્ધ सिया, जाव वैमाणियाणं एवं जात्र परिग्गहेणं एवं एए वि पंच दंडगा " डे ગૌતમ ! આ વિષયમાં પહેલા જે પ્રમાણે કહેવામાં આવ્યુ છે તે પ્રમાણેના ઉત્તર સમજી લેવા. યાવત્ કમ અંધ અનુક્રમથી સૃષ્ટ થાય છે. અનુક્રમ વિના થતા નથી. એજ કથન પ્રમાણેનુ' યાવત્ વૈમાનિકા સુધીના કર્મબન્ધના વિષયમાં સમજી લેવુ. યાવત્ પરિગ્રહથી જે સમયે જીવ કના બંધ કરે છે, તે પૃષ્ટ થયેલ કર્મના બંધ કરે છે ? અથવા અસ્પૃષ્ટ થઈને કા બધ કરે છે ? તેને ઉત્તર પશુ પ્રમાણે છે કે “પૃષ્ટ થયેલ કર્મોના અધ કરે છે, અસ્પૃષ્ટ થયેલ કર્મોના બંધ કરતા નથી, તેમ સમજવું. આ રીતે આના પણ પાંચ દંડક અને છેલ્લું ફ્લેનમા ગીવાળ વાળાનાં વિદ્યિા જ્ઞરૂ હે ભગવન જે દેશમાં-ક્ષેત્રમાં જીવ પ્રાણાતિપાત દ્વારા કમના બધા કહે છે, તે કમ` પૃષ્ટ થાય છે ? કે અસ્પૃષ્ટ થાય છે ? ‘વ' ચૈત્ર નાવ વહેiણ્વ પંથ કુંડળ ?” ૪ ગૌતમ આ વિષયમાં પશુ પહેલા કહેલા કથન પ્રમાણે સઘળું કથન સમજવું એ રીતે અહિયાં પણ થાવત્ પરિબ્રડ સુધી પાંચ દડકા બને છે. “ન પ્લે મતે ! સ્રીવાળ વાળાવાળંદરિયા भते किं पुट्ठा कज्जइ एवं तहेव दंडओ एवं जाव înહેવંર૦' હે ભગવન્ જીવ જે પ્રદેશમાં પ્રાણાતિપાતથી કમના બધ કરે છે, તે તે સ્પષ્ટ થઈને ખધ કરે છે? કે અસ્પૃષ્ટ થઈને ક બંધ કરે છે ? તેને ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! આ વિષયમાં પણ પૂર્વક્તિ ઉત્તર પ્રમાણે જ વાકય સમજી લેવુ. અને એજ રીતનું કથન પ્રદેશના ખાશ્રય કરીને યાત્ પરિગ્રહ દ્વારા થવાવાળા ક્રમ અધના વિષયમાં
कजइ સા
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૩૯