________________
પ્રાણાતિપાત આદિ ક્રિયાકા નિરૂપણ
ચોથા ઉદેશાને પ્રારંભ ત્રીજા ઉદેશામાં એજનાદિ ક્રિયાઓના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. આ ચેથા ઉદ્દેશામાં પણ કિયાઓના વિષયમાં જ કથન કરવામાં આવશે જેથી આ સંબંધને લઈને આ ચેથા ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે.
"वेणं कालेणं तेणं समएणं" इत्यादि
ટીકાઈ—-“i #roi તે સમgi? તે કાળમાં અને તે સમયમાં “ચદ્દેિ વારે વાવ પવૅ વચાતી” રાજગૃહ નગરમાં ભગવાનનું સમવસરણ થયું. ભગવાનનું આગમન સાંભળીને પરિષદ તેઓના દર્શન અને વંદના કરવા માટે આવી. ભગવાને ધર્મ દેશના આપી. તે પછી ભગવાનને વંદના નમસ્કાર કરીને પરિષદ પિત પિતાના સ્થાને પાછી ગઈ ત્યાર પછી ભગવાનની પણું પાસના કરતાં ગૌતમસ્વામીએ ભગવાનને આ પ્રમાણે પૂછ્યું. “અરરથ મરે ! લીલા વાળારૂવાdi fપયા ક્રા” તે ભગવદ્ ! જીવ પ્રાણાતિપાત દ્વારા ક્રિયા-કર્મને બંધ બાંધે છે? “હુંતા રિ" હા ગૌતમ! જીવ પ્રાણાતિપાત દ્વારા કમને બંધ બાંધે છે. “સા મેતે ! પુટ્ટા #ઝ કgp #sઝરૂ” હે ભગવન્! તે કિયા-કર્મ જેને જીવ પ્રાણાતિપાત દ્વારા બાંધે છે. તે પૃષ્ટ થઈને કરે છે. કે અપૃષ્ટ થઈને કહે છે? જો મા! gટ્રા રઘુ નો ગુણા દત્તા” હે ગૌતમ! તે ક્રિયા પૃષ્ટ થઈને કરાય છે. અસ્કૃષ્ટ થઈને કરવામાં આવતી નથી. “ર્વ કા પઢમાં ૪૪ જ્ઞાન નો અriggવિજarત્તિ વત્તવર્ષ સિવા” વિગેરે સઘળું કથન પહેલા શતકના છઠા ઉદ્દેશામાં જેવી રીતે કહેવામાં આવ્યું છે તેવી જ રીતે અહિયાં પણ સમજવું. યાવત્ તે ક્રિયા અનુક્રમથી થાય છે. અનુક્રમ વિના થતી નથી. “પૂર્વ ના વેકાળિયા એ જ રીતનું કથન યાવત્ વૈમાનિકે સુધી સમજી લેવું. “નવરં વીવાનું एगे दियाण य निवाघाएणं छदिसं वाधायं पडुच्च सिय तिदिसि सिय चउदिसि', સિર વંલિ રેતાળું નિયમ રિદ્ધિ” પરંતુ તેમાં વિશેષતા એવી રીતે છે કે જીવ અને એ કેન્દ્રિય પ્રતિબંધ સિવાય એ દિશાઓથી આવેલા કમપરમાણુઓને બંધ કરે છે. અને જે પ્રતિબંધ હોય તે કદાચિત્ ત્રણ દિશાથી ને કઈક વાર ચાર દિશાથી તેમજ કોઈક વાર પાંચ દિશાથી આવેલા કર્મ પરમાણુઓને બંધ કરે છે. ને બાકીના જીવ છએ દિશાથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૩૮