________________
ત્યાગ કરવા “વિરાળયા” રાગ, દ્વેષ વિગેરેના ત્યાગરૂપ વૈરાગ્ય ભાવ રાખવા. “માવસ રે” અંતઃકરણની શુદ્ધતા રાખવી. નોસલે'' મન, વચન અને કાયના વ્યાપાર–પ્રવૃત્તિમાં સત્યતા રાખવી. ન રે” કરણની પુષ્ટિ કરવાવાળા પિડવિશુદ્ધિ આદિ રૂપ ઉત્તર ગુણેામાં સત્યતા રાખવી મળબ્રમત્રાળથા” મનને સ્થિર રાખવુ. ‘વસમન્નાળચા' વચનને સ્થિર શખવુ, ‘ડાયસમન્તાદૂરળયા’ શરીરને સ્થિર રાખવુ`. જો વેને” ક્રોધના ત્યાગ કરવા. ચાવત માનથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢાર પ્રકારના પાપસ્થાનાના ત્યાગ કરવા. ‘સંપન્નયા' જ્ઞાન સપન્નતા-જ્ઞાની થવું. ફૅદળ સેવાચા’ દનથી યુક્ત થવું'. 'ત્તિŘળયા' ચારિત્રશીલ અનવું. વૈચાચિાસળયા” ક્ષુધા-ભૂખ વિગેરે વેદનાએ! સહેવી અર્થાત્ તેને સહન કરવી. “મારÑ તિયદ્યિાવળયા'' કલ્યાણકારક મિત્રબુદ્ધિથી, મારણાન્તિક ઉપસગાંને સહન કરવા ‘'દુ ળ મગાત્રો મંતે ! વય” હું શ્રમણ આયુષ્યમનું ભદન્ત આ પો “ત્રિ વજ્ઞવસાળા” અન્તે કેવા ફળ આપનારા હૈાય છે ? અર્થાત્ ઉપરોક્ત વિવેક વિગેરે ક્રોધ અંતે કેવા ફૂલવાળા હાય છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ તોયમા ! સંવેગે નિષે નાત્ર મારાંતિયાદિયાલળયા 'સ્વેગ, નિવેગ, યાવત્ મારણાન્તિક અયાસનતા પર્યન્ત જેટલા આ પદો છે તે બધા પ્રિસ્ક્રિપ વરાળા પળત્તા” અંતે સિદ્ધિરૂપી ફૂલ આપનારા છે. એવું તીર્થંકર ભગવાનાનું કહેવુ છે. હે શ્રમણ આયુષ્મન્ ગૌતમ ! સવેગ આદિની આરાધક જીવને મુક્તિની પ્રાપ્તિ થવી તેજ છે. એ પ્રમાણે નિશ્ચયથી જાણેા ક્ષેત્રે મળે! સેવં મતે ત્તિ નાવ વિર” હે ભગવન્ આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે કથન કર્યુ છે, તે તેમજ છે. અર્થાત્ સત્ય જ છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયે જે કહ્યું છે તે યથાર્થ જ છે. અર્થાત્ તે સધળુ તેમજ છે. આ પ્રમાણે કહીને સ્વામીએ પ્રભુને વન્દના કરી નમસ્કાર કર્યો વન્દના નમસ્કાર કરીને તે પ ભગવાન ગૌતમ સ્વામી તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત રતા થકા પેાતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. ૫ સ્ ૩ ।।
..
। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૩૭