________________
સંવેગ આદિ ધર્મો કા નિરૂપણ
આ રીતે ભેદ સહિત ચલના ધર્મને બતાવીને હવે સૂત્રકાર ફલસહિત સંવેગાદિ ધમેને પ્રગટ કરે છે.–
“હુ મહે! સંનિવેe ગુજરામિણુકૂળયા જોઇયા” ઈત્યાદિ--
ટીકાર્થ–આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું કે-જે સંવેગ વિગેરે પદ છે તે સાર્થક છે. કે નિરર્થક છે ? તેની આરાધનાનું અતિમ ફલ જીવને શું મળે છે? “જદ્દ અંતે ! સંવે” હે ભગવન મોક્ષની અભિલાષા રૂપ જે સંવેગ છે. “નિવેu” સંસારથી વિરક્તતા રૂપી જે નિર્વેદ છે, rણ ચિપુરૂવળયા” દીક્ષાચાર્યરૂપ ગુરૂજનાની અને એક સમાચારીવાળા સામાન્ય સાધુજનની સેવારૂપ શુશ્રુષણતા “મોરા” ગુરૂની સમક્ષ સઘળા દે પ્રગટ કરવા “ના” પોતાના દેશની પતે જ નિંદા કરવી “Togયા” ગુરૂ સમીપે પોતાના દેશો બતાવવા તથા “જમાવવા ક્ષમાપના-અસંતેષી બનેલા અન્યને ક્ષમા આપવી “સુચાચા” શ્રતને જ પોતાનું સહાયક માનવું અથવા શ્રતને અભ્યાસ કરે “વિષયના બીજાની ઉપર ક્રોધ કરવાનું કારણ મલવા છતાં પણ ક્રોધ કરવાથી પિતે પિતાને હટાવી લે. અર્થાત બીજા પર ધ ન કરે. “મારે ધ્વહિવઢવા” હાસ્ય વિગેરે ભાવમાં અનુબંધ ન કરે. અર્થાત્ હાસ્યાદિવિષયમાં આગ્રહ ન રાખો. “વિવિઠ્ઠલયા’ અસંયમ સ્થાનોથી પિતે દૂર રહેવું. “વિવિજ્ઞાચTસહેલા” એકાત વસતિ અને આસનનું સેવન કરવું. અર્થાત્ સ્ત્રી પશુ પંડક રહિત-વગરની એકાન્ત વસતિ વિગેરેનું સેવન કરવું. “સોરિચસંવ” શ્રોત્રેન્દ્રિયને તેના વિષયભૂત શબ્દથી હટાવવી. “જાવ #iધણિયસંવરે યાવત સ્પર્શના ઈદ્રિયને તેના વિષયથી પાછી વાળવી-અહિ યાવત, શબ્દથી ચક્ષુ, ઘાણ, રસના, એ ત્રણે ઈદ્રિ ગ્રહણ થઈ છે. અર્થાત્ દરેક ઈદ્રિયને પિતપતાના વિષયથી પાછી વાળવી. “રોજ કારિત અનુમતિરૂપ મન વિગેરે જેગોને સાવદ્ય વ્યાપારરૂપ પ્રાણાતિપાત વિગેરેથી અલગ કરવા “શરીરવાળે શરીરમાં આસક્તિને ત્યાગ કરવો “Tચારણા” કોલ વિગેરે કષાયોને ત્યાગ કરે “સંમોજવવા સાધુઓના એક સમુદાયમાં બેસીને આહાર કરવાનો ત્યાગ કરે, અર્થાતજન કલ્પાદિને સ્વીકારીને આ સંગને ત્યાગ કરે “Gaહ જવાને વિશેષ ઉપધિ. વઅપાત્ર વિગેરે ન રાખવા અર્થાત જનકલ્પ અવસ્થામાં ઉપધિને
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૩૬