________________
નામ શા કારણથી થયું છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “i of જીવા सोइंदिए वट्टमाणा सोइंदियप्पाओग्गाई दवाइं सोइंदियत्ताए परिणामेमाणा सोईરિયાળ વંતિ વા વઢિરાંતિ વા” હે ગૌતમ ! એ કારણથી શ્રોત્રેન્દ્રિયમાં રહેનારા છ શ્રોત્રઈન્દ્રિયના પ્રાગ્ય દ્રવ્યોને શ્રોત્રઈન્દ્રિયના રૂપમાં પરિણમાવતા શ્રોત્રઈન્દ્રિય ચલના કરે છે. આ ચલના તે જીએ ભૂતકાળમાં કરી હતી. વર્તમાન કાળમાં કરે છે અને ભવિષ્ય કાળમાં કરશે. “તેળf gવ ગુરૂ તોફરિચઢળr(૨)” તે કારણથી આવી ચલનાનું નામ શ્રોત્ર ઈન્દ્રિય ચલના એ પ્રમાણે થયું છે. “પૂર્વ વાવ =દ્ધિવિચઢri” એજ રીતે ચક્ષુ ઇન્દ્રિય ચલના, ઘાણ ઈન્દ્રિયચલણ અને રસના ઈન્દ્રિય ચલનાના નામ થવાના સંબંધમાં સમજી લેવું. આ વિષયમાં આલાપ પ્રકાર આ પ્રમાણે છે. “સે ન મરે! પ લુરૂ फासिंदियचलना(२) १ गोयमा ! जे णं जीवा फासिंदिए वट्टमाणा फासिंदियपायोग्गाई दवाई फासिदियत्ताए परिणामेमाणा फासिदियचलणं चलिंसु वा જદંતિ , વઝિત્તિ વા છે તેof g ગુરૂ સિંવિઝન (૨)” આ રીતે પહેલી અને છેલ્લી એ બે ઈદ્રિના આ બે આલાપકે અહિં બતાવ્યા છે. તેવી જ રીતે ચક્ષુ ઈન્દ્રિય પ્રાણ ઈન્દ્રિય અને રસના ઈન્દ્રિય એ ત્રણે ઇન્દ્રિયની ચલણાઓના આલાપ પણ સમજી લેવા.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જે ળળ મંતે ! ga ગુa; મનોરા ” હે ભગવન્! મનાયેગચવના એ પ્રમાણે નામ થવાનું શું કારણ છે? મનની ચલન-મનપ્રાગ્યપુદ્ગલેનું મન રૂપથી પરિણમાવતા જે વ્યાપાર કરાય છે. તેનું નામ મનાયેગચલના છે. આવું નામ તેનું કેમ થયું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “s of લીવા સગવો ઘમાળા” મનેયેગમાં રહેલા છે એ જ કારણથી “ક્ષાजोगपाओग्गाई दबाई, मणजोगत्ताए परिणामेमाणा मणजोगचलणा, चलिंसु वा, જતિ વા ઘરાસંતિ વા” મનેયેગ પ્રાગ્ય દ્રવ્યને મગરૂપથી પરિણમાવતા પહેલા ભૂતકાળમાં માગ કર્યો હોય, વર્તમાન કાળમાં તેને કરે છે. તેમજ ભવિષ્ય કાળમાં પણ તેઓ તેને કરશે. “ તેનાં નાવ માનો ર૪ળા” તે કારણથી છે ગૌતમ આ ચલનાનું નામ માગ ચલના એ પ્રમાણે થયું છે. “g apોળા ” મનેયોગ ચલનાની માફક વચન
ગ ચલના “gવં યોજવરાવિ” અને કાગ ચલના પણ સમજી લેવી. આ વિષયને આલાપને પ્રકાર પિતે જ સમજી લે, એ સૂત્ર, ૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૧૩૫