SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કે “જે ળÈí મંતે ! પૂર્વ યુ ગોરારિરીરજના(૨)” હે ભગવન ! ઔદારિક શરીર ચલના આ રીતે કેમ કહેવામાં આવી છે. અર્થાત્ ઔદારિક શરીરચલના એ પ્રમાણે કહેવાનું કારણ શું છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! i ī fીજા રઢિચરીરે વટ્ટમળા” જે રીતે દારિક શરીરમાં રહેલા છે જ્યારે “યોઝિયરી Gોળારું સ્વા” ઔદારિક શરીર પ્રાગ્ય દ્રવ્યને “કોરારિરીત્તા ઔદારીક શરીર રૂપથી “રિનાને માન” પરિણુમાવે છે. તેનું નામ દારિક શરીર ચલના છે. જે જીએ આ દારિક શરીર ચલનાને પહેલા ભૂતકાળમાં કરી છે. વર્તમાનમાં કરે છે. અને ભવિષ્યકાળમાં પણ કરશે. અર્થાત્ ઔદારિક શરીરના પુદ્ગલેને ગ્રહણ કરીને જીવોએ તે પદ્રને ઔદારિક શરીર રૂપથી પરીણમાવવાને માટે શરીર ચલનાને ભૂતકાળમાં કરી છે. વર્તમાનમાં કરે છે. ને ભવિષ્યમાં પણ કરશે. હે ગૌતમ ! તે કારણથી આ ચલનાનું નામ દારિક ચલના એવું થયું છે. “હે મ ! હવે યુદવરૂ વેદિવસનીરવહના” હે ભગવન 1 વિકિય શરીર ચલના એ પ્રમાણેનું નામ થવાનું શું કારણ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “હવે વેવ”—હે ગૌતમ ! ઔદારિક શરીર ચલનાના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું હતું. તેવું જ કથન આ વૈકિય શરીર ચલનામાં પણ કરી લેવું ફકત તેમાં એટલો જ ફેર છે કે-દારિક શરીરને ઠેકાણે વક્રિય શરીર એ શબ્દને પ્રયોગ કરી લે. આ રીતે વૈક્રિય શરીરમાં વર્તમાન અને ક્રિય શરીરના પ્રાગ્ય પુગલેને વૈકિય શરીર રૂપથી પરિણમાવતા થકા આ વેકિય શરીર ચલનાને પહેલા કરી છે. અને વર્તમાનમાં કરે છે. અને ભવિષ્યકાળમાં પણ તે તેને કરશે. તે કારણથી આ ચલનાનું નામ વૈકિય શરીર ચલના એ પ્રમાણે થયું છે. “પર્વ જ્ઞાવ વષ્ણજરીવઢના?” જેવું કથન દારિક શરીરચલન અને વૈકિય શરીર ચલના એ બે ચલના. એના નામ થવાના વિષયમાં કર્યું છે. તેવું જ કથન પિતાના વાચક શબ્દને રાખીને આહારક, તેજસ અને કામણ એ શરીર ચલનાઓના નામ થવાના સંબંધમાં કરી લેવું. આ વિષયમાં આલાપને પ્રકાર આ પ્રમાણે કરી લે “રે નળ અંતે ! ગુરૂ, ગફારનારીરરચના, શોચમા ! લે છે जीवा आहारगमरीरे वट्टमाणा आहारगप्पाओगगाई दवाई, आहारगसरीरत्ताए परिणामेमाणा आहारगसरीरचलना चलिंसु वा चलंति वा चलिस्संति वा છે તેનું ઘર ગુરૂ આશરીરરસ્ટના(૨)” આજ રીતના બે આલાપકે તૈજસ ચલના અને કાશ્મણ ચલનાના વિષયમાં પણ કરી લેવા. હવે સૂત્રકાર ઈન્દ્રિય વિષયમાં ચલના સૂત્રો કહે છે. “શે જેનાં મંતે ! ઘઉં ટુરા રોજીંચિગઢના?’ હે ભગવદ્ શ્રોત્રેન્દ્રિય ચલના એ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રઃ ૧૨ ૧૩૪
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy