________________
ટીકા—આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “#વિહા છં તે ! જસ્ટ gumત્તા” હે ભગવન ચલના કેટલા પ્રકારની કહી છે? સ્કુટર સ્વભાવવાળી એજનાનું નામ જ ચલના-કંપના છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“નોરમા ! સિવિદ્દા ઉછળત્તા” હે ગૌતમ! ફુટતર રવભાવવાળી એજના રૂપ ચલના ત્રણ પ્રકારની કહી છે. બન્ને બહા" જેમકે-“eીવઢળા, રુચિવરુin, નોrષ૪TT,” શરીરચલના, ઈદ્રિય ચલના, અને મેં ગચલના, હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે“મંરે ! વિફા vvmત્તા” હે ભગવન શરીર ચલના કેટલા પ્રકારની કહી છે? ઔદારિક વિગેરેના ચાલવાથી તપ્રાગ્ય મુદ્રનું જે તે તે રૂપથી પરિણમન વ્યાપાર છે તેનું નામ ચલના છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જો મા ! વંવિદા guત્તા” હે ગૌતમ! શરીરચલના પાંચ પ્રકારની કહી છે. “=” તે આ પ્રમાણે છે-“શોરજિયારી ર૪ કાર મારી વાત?” ઔદારિક શરીર ચલના અહિયાં યાવત્પદથી
વૈક્રિય, આહારક, તેજસ, આ શરીરેનું ગ્રહણ થયું છે. જેથી પાંચ પ્રકારના શરીરો હોવાથી તે તે શરીર સંબન્ધી ચલના પણ પાંચ પ્રકારની છે.
હવે ગૌતમ સ્વામી ઈદ્રિય ચલનાના વિષયમાં પ્રભુને પૂછે છે કે“વિચઢળri મતે ! #વિદા પumત્તા” હે ભગવન ઈદ્રિય ચલના કેટલા પ્રકારની કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “રોચમાં ! પંવિાં ઘomત્તા” હે ગૌતમ ઈદ્રિય ચલના પાંચ પ્રકારની કહેવામાં આવી છે. “R Tહા” તે આ પ્રકારે છે. “વિચળા જાવ સિંનિષ્ઠા શ્રોત્રેદ્રિય ચલના યાવત્ સ્પર્શનેંદ્રિય ચલના અહિં યાવત્ શબ્દથી ચક્ષુ ઈદ્રિય, ઘાણે ઈન્દ્રિય, અને રસના દ્વિય એ ત્રણે ગ્રહણ થયા છે. શ્રોત્ર ઈન્દ્રિયના પ્રાયોગ્ય પુલોનું ઈન્દ્રિયના રૂપથી પરિણમન થવામાં જે ઈન્દ્રિયને વ્યાપાર છે. તેનું નામ ઈન્દ્રિય ચલના છે.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “નોn૮ળા મં! વિશr somત્તા” હે ભગવન્! ગ ચલના કેટલા પ્રકારની કહેવામાં આવી છે. તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે “રિવિણા પwwત્તા” હે ગૌતમ! યોગ ચલના ત્રણ પ્રકારની કહેવામાં આવી છે. મન વિગેરેનું ચાલવું તેનું નામ ચોગ ચલના છે. અર્થાત્ મન, વિગેરેના પ્રાયોગ્યપુદ્ગલોનું મન વિગેરે રૂપથી પરિણમનમાં જે ગનિષ્ઠ વ્યાપાર છે. તેનું નામ ચલના છે. આ ગચલના “જોગોવસ્ત્ર” મનેયેગચલના “
વોઢ” વચન વેગ ચલના અને “ચકોરકાગ ચલના આ ભેદથી મનેયેગ ચલના ત્રણ પ્રકારની થાય છે. ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૨
૧૩૩